Lok sabha Election 2024 : અગડિયા પેઢીઓ 8 મેથી બંધ કરશે રોકડ વ્યવહાર
Lok sabha Election 2024 : આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં ભારતીય ચૂંટણી પંચ (ECI) ની ટીમો દ્વારા ચાલુ રેડ અને ચેકિંગના કારણે, ચાંદી, સોનું અને રોકડ સહિત પાર્સલ અને કુરિયર ટ્રાન્સફર કરનાર આંગડિયાઓ 8 એપ્રિલથી રોકડ ટ્રાન્સફર સ્થગિત કરશે.
અત્રે નોંધનીય બાબત છે કે, ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. જેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં 2200 થી વધુ આંગડિયા પેઢી છે. એક અંદાજ મુજબ તેઓ 100 કરોડ રૂપિયા રોકડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે છે.

તાજેતરમાં આવી આંગડિયા પેઢીઓએ ગ્રાહકોને સંદેશા મોકલીને જાણ કરી છે કે, સોમવાર, 8 એપ્રિલથી રોકડ વ્યવહાર સેવાઓ સ્થગિત કરવામાં આવશે.
More From
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
