7 આઇટી કંપનીઓ 56000 લોકોને નીકાળી રહી છે, કારણ ટ્રંપ છે?
એક પછી એક ભારતીય કંપનીઓના કર્મચારીઓની આઇટી ઇન્ડસ્ટ્રીમાંથી થઇ રહી છે છુટ્ટી, પણ કારણ એકલો ટ્રંપ નથી. વિગતવાર જાણો અહીં.
એક પછી એક ભારતીય કંપનીઓ તેના કર્મચારીઓને નીકાળી રહી છે. અત્યાર સુધીમાં 7 મોટી આઇટી કંપનીઓએ 56,000 એન્જીનિયરોને પોતાની કર્મચારીઓને નીકાળવા માટે તૈયારી કરી લીધી છે. આમ જોવા જઇએ તો ગત વર્ષ કરતા આ વર્ષે બે ગણી સંખ્યામાં કર્મચારીઓને નીકાળવામાં આવી રહ્યા છે. ભારતીય આઇટી કંપનીઓમાં કર્મચારીઓને નીકાળવા માટે બે કારણોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. એક તો નવી ટેક્નોલોજી અને બીજું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ. ત્યારે શું આ મામલો વિગતવાર જાણો અહીં...

4.5 ટકા લોકોની છુટ્ટી!
ભારતની સાત મોટી કંપની ઇન્ફોસિસ લિમિટેડ, વિપ્રો લિમિટેડ, ટેક મહિંન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, અમેરિકી બેસ્ટ કંપની કોગ્નિજેટ ટેક્નોલોજી, સોલ્યૂશન કોર્પોરેશન અને ડિએક્સસી કો, ફ્રાંસની કૈપજેમિની એસએ તેના કર્મચારીઓને નીકાળી રહી છે. આ કંપનીઓમાં કામ કરતા લોકોની સંખ્યા છે 12.40 લાખ. જેમાંથી આ સાત કંપનીઓ લગભગ 4.5 ટકા લોકોને નીકાળી રહી છે.

કૉગ્નિજેંટ
આ સાત કંપનીઓમાંથી બે કંપનીના એચઆરે જણાવ્યું છે કે તે હવે નવ યુવાનોની નોકરી પર રાખવાને મહત્વ આપશે. મિંટ એ 22 વર્તમાન અને જૂના કર્મચારીઓનો ઇન્ટરવ્યૂ લીધા પછી જે મુજબ આંકડા ભેગા કર્યા છે. તેનાથી જાણવા મળ્યું છે કોગ્નિજેન્ટ તેના 15,000થી વધુ કર્મચારી અને ઇન્ફોસિસ તેના 3000 સીનિયર એન્જિનીયરને ક્યારેય પણ નીકાળી શકે છે.

નોકરી
ડીએક્સસી ટેક્નોલોજીએ જણાવ્યું છે ત્રણ વર્ષમાં ભારતમાં આવેલા કર્મચારીઓની સંખ્યામાં 50 ટકા ઓછી થઇને 26ના સ્તર પર આવી છે. કંપનીની યોજના છે કે ભારતમાં કામ કરતા 175,000 લાખ કર્મચારીઓમાંથી 10,000ને આ વર્ષે જ નોકરી છોડવાનું કહી દેવામાં આવશે.

કર્મચારી
ગત વર્ષે આઇટી કંપનીમાં કામ કરતા 1 થી 1.5 ટકા કર્મચારીઓએ નોકરી છોડવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાં જ 6 ટકા લોકોને નોકરીથી નીકાળવા માટે યોજના બનાવવામાં આવી રહી છે. ત્યાં જ ટીસીએસના પ્રવક્તા જણાવ્યું છે કે તેમને ત્યાં કામ કરતા 3,90,000 કર્મચારીઓને તે નોકરીએથી નીકાળવાનું નથી વિચારી રહ્યા.

શું કારણ?
આઇટીમાં મોટી સંખ્યામાં લોકોની નોકરી છોડવાનું કહેવામાં આવી રહ્યું છે તે માટે જાણકારોનો તેવો મત છે કે વિદેશ નીતિ ટ્રંપ જેવા નેતાઓના આવવાથી બદલાઇ છે અને વળી નવી ટેક્નોલોજી પણ આવી છે. જેના કારણે આટલી મોટી સંખ્યામાં લોકોને નોકરી છોડવાનું કંપની જણાવી રહી છે તેવું માનવામાં આવે છે.
{promotion-urls}
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
