How life ended on Mars : આ એક ભૂલના કારણે મંગળ પર ખતમ થઇ ગયું જીવન, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
How life ended on Mars : મંગળ ગ્રહ પર એલિયન્સ કેવી રીતે ખતમ થયા, તે અંગે વૈજ્ઞાનિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એક સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, એલિયન્સના કારણે જળવાયું પરિવર્તન થયું હતું.
How life ended on Mars : મંગળ ગ્રહ પર એલિયન્સ કેવી રીતે ખતમ થયા, તે અંગે વૈજ્ઞાનિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે. એક સ્ટડીમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, એલિયન્સના કારણે જળવાયું પરિવર્તન થયું હતું. જેના કારણે સમગ્ર મંગળ ગ્રહ પર જીવન સમાપ્ત થઇ ગયું હતું.
જળવાયુ પરિવર્તનના કારણે મંગળ ગ્રહ પર તાપમાનમાં ભારે ઘટાડો થયો હતો, જે કારણે મંગળનું જીવન નષ્ટ થઇ ગયું. નેચરલ એસ્ટ્રોનોમીમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર પૃથ્વીની જેવું જ વાતાવરણ મંગળ પર હતું. મંગળ પર પણ જીવન હતું, પરંતું એલિયનના વાતાવરણમાં પરિવર્તન આવ્યું અને મંગળ પરનું જીવન સમાપ્ત થયું હતું.

એલિયન્સે કરી હતી આ મોટી ભૂલ
ડેઈલી સ્ટારમાં છપાયેલા એક અહેવાલ મુજબ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, મંગળ પર એલિયન્સે અજાણતા વાતાવરણમાં ફેરફાર કરીને પોતાનો નાશ કર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ અને મંગળ પર તેમના અંતનું કારણ બે ગ્રહોની ગેસ રચના અને સૂર્યથી તેમના અંતરમાં તફાવત છે.

તાપમાનમાં ઘટાડો થવાને કારણે જનજીવન ખતમ થઈ ગયું
પ્રાચીન સુક્ષ્મજીવાણુઓએ હાઇડ્રોજનનો વપરાશ કર્યો અને મિથેન ઉત્પન્ન કર્યું હતું. તેઓએ ધીમે ધીમે તેમના ગ્રહની હીટ ટ્રેપિંગ સિસ્ટમનો નાશ કર્યો હતો, જેણે સમય જતાં મંગળને એટલો ઠંડો પાડ્યો કે, તે નિર્જન બની ગયો હતો.

તાપમાન - 57 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું
અભ્યાસ મુજબ, જ્યારે સજીવો વિકાસ પામતા હતા, ત્યારે મંગળનું સરેરાશ તાપમાન 10 થી 20 °C રહેતું હતું, પરંતુ સૂક્ષ્મજીવાણુઓની સંખ્યામાં વધારો થતાં, તાપમાન લગભગ - 57 °C થઈ ગયું હતું, જે તેમને ગ્રહની સપાટી પર જીવવાની ક્ષમતા આપે છે. ગરમ પોપડામાં ઊંડે ભાગી જવાની ફરજ પડી હતી.

ખૂબ જ ઝડપથી લુપ્ત થયું
એક એસ્ટ્રોફિઝિસિસ્ટ અને જેમણે અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું એ બોરિસે જણાવ્યું હતું કે, જીવનના તત્વો બ્રહ્માંડમાં દરેક જગ્યાએ છે. તેથી તે શક્ય છે કે જીવન બ્રહ્માંડમાં નિયમિતપણે દેખાય, પરંતુ ગ્રહની સપાટી પર રહેવા યોગ્ય પરિસ્થિતિઓને જાળવવી ન શકવાના કારણે જીવનનું ખૂબ જ ઝડપથી લુપ્ત થયું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
