લગ્નના એક દિવસ બાદ જ વિધવા બની જતા કિન્નરો કોના નામનું સિંદુર પુરે છે? જાણો કિન્નરો વિશે ઘણી અજાણી વાતો
હિન્દુ ધર્મમાં મહિલાઓ સુહાગની નિશાની તરીકે માથા પર સિંદુર લગાવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે કિન્નરો પર કપાળમાં સિંદુર લગાવે છે. મોટા ભાગના લોકો આમ કરવા પાછળના કારણો નથી જાણતા.
એક સવાલ એ છે કે કિન્નરો સામાન્ય લોકોની જેમ લગ્ન નથી કરતા તો તેઓ કપાળ પર કોના નામનું સિંદૂર લગાવે છે? આજે અમે તમને જણાવીશું કે કિન્નરોના જીવનમાં સિંદૂરનું શું મહત્વ છે અને શા માટે તે રોજ કપાળ પર સિંદુર લગાવે છે?

જણાવી દઈએ કે, જ્યારે કિન્નરો સમુહ સાથે જોડાય છે તે પહેલાં નૃત્ય, ગાયન અને સામુહિક ભોજનનું આયોજન કરવામાં આવે છે. સામાન્ય લોકોની જેમ કિન્નરોના પણ લગ્ન થાય છે. જો કે આ લગ્ન કોઈ વ્યક્તિ સાથે નહીં પરંતુ દેવતા અરવન સાથે થાય છે.
આ સમય દરમિયાન દુલ્હન બનેલા કિન્નર સોળ શૃંગાર કરે છે અને માંગમાં સિંદૂર પણ લગાવે છે. તે એક સમારંભ જેવું છે, જ્યાં ગીતો ગાવામાં આવે છે અને ખુશીની ઉજવણી કરવામાં આવે છે.
કિન્નરોના આ લગ્ન માત્ર એક દિવસ માટે જ હોય છે. વર એટલે કે અરાવન દેવતા લગ્નના બીજા જ દિવસે મૃત્યુ પામે છે. આ કારણે પરિણીત કિન્નરને વિધવા ગણવામાં આવે છે અને શોક પાળવામાં આવે છે.
આ વિધિ પછી જ કિન્નર તે પરિવારમાં જોડાય છે અને તેના ગુરુના લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાવે છે. શરદ દ્વિવેદીના પુસ્તક કિન્નરઃ ધ અનએક્સપ્લોરેડ મિસ્ટ્રીયસ લાઈફમાં પણ ઉલ્લેખ છે કે તે આખી જીંદગી આ કરે છે અને તેમના ગુરુના નામ પર વિવાહીત રહે છે. પરિવારથી અલગ થયા પછી અને કિન્નર પરંપરામાં જોડાયા પછી તેના ગુરુ તેમના માટે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
