Vastu Tips: ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે આજે જ કરો આ કામ
Vastu tips to remove negative energy from home: આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, 'પહેલું સુખ તે જાતે નર્યા', આ અવતરણ સંપૂર્ણપણે સચોટ છે, કારણ કે જ્યાં સુધી તમે સ્વસ્થ નહીં હોવ, ત્યાં સુધી તમે અન્ય કાર્યો કરી શકશો નહીં.
જો તમે સ્વસ્થ હશો તો તમારું મન પ્રસન્ન રહેશે અને તમે ખંતથી કામ કરશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરંતુ આજની જીવનશૈલીમાં લોકો માત્ર પૈસા કમાવવા માટે રાત-દિવસ દોડે છે અને તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવાને કારણે બીમાર પડી જાય છે.

વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને અપનાવવાથી તે ઘરમાં રહેતા સભ્યો સ્વસ્થ રહી શકે છે. ચાલો તમને એવા પાંચ ઉપાયો જણાવીએ જેને અપનાવીને તમે પણ સ્વસ્થ અને ખુશ રહી શકો.
સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ફૂડ ખાવું જરૂરી છે. રસોડામાં ખાદ્યપદાર્થોને યોગ્ય દિશામાં રાખવામાં આવશે ત્યારે હેલ્ધી ફૂડ તૈયાર થશે. રસોડામાં અનાજ અને અન્ય વસ્તુઓ રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશા શ્રેષ્ઠ છે. આ દિશામાં અનાજ અને ખાદ્ય પદાર્થો રાખવાથી તેને ખાનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે.
દરરોજ તમારા ઘરમાં કપૂર સળગાવવાની આદત બનાવો. જો તમે નિયમિતપણે કપૂર સળગાવો છો તો તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેની સાથે અઠવાડિયામાં એકવાર સાંજે કપૂર સાથે લવિંગ, લીમડો અથવા લેમનગ્રાસ સળગાવો. આના કારણે તમને બીમારીઓ નહીં થાય.
છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા શોષવાનું કામ કરે છે. ઘણા ઇન્ડોર છોડ છે જે ઘરમાં લગાવી શકાય છે. તુલસી, એલોવેરા, ફાઈકસ, મની પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ, ક્રેસુલા જેવા છોડ ઘરમાં લગાવવાથી આરોગ્યપ્રદ છે.
દરેક ઘરમાં દરરોજ પોતા કરવામાં આવે છે. જો તમે પોતુ કરવાના પાણીમાં થોડું મીઠું ઉમેરીને તે પાણીથી પોતુ કરો તો તે સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આવા ઘરોમાં લોકો ઓછા બીમાર પડે છે.
ઘરને કચરા મુક્ત બનાવો. દરરોજ ઘર સાફ કરો. ટીવી, ફ્રીજ વગેરે જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર ધૂળ ન હોવી જોઈએ. ઘરમાંથી તૂટેલી વસ્તુઓ, બગડેલી ચાદર, બગડેલા ઓશીકાના કેસ વગેરે ફેંકી દો. નિયમિત સ્વચ્છ કપડાં પહેરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
