સૂર્યગ્રહણ 2019: જાણો આજે ભારતમાં ક્યાં ક્યાં અને કયા સમયે દેખાશે વર્ષનુ અંતિમ સૂર્યગ્રહણ
વર્ષ 2019નુ અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે છે,આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે અને સંપૂર્ણ ભારતમાં દેખાશે, 26 ડિસેમ્બરે થનાર સૂર્યગ્રહણમાં છ ગ્રહ એક સાથે હશે.
વર્ષ 2019નુ અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરે છે,આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે અને સંપૂર્ણ ભારતમાં દેખાશે, 26 ડિસેમ્બરે થનાર સૂર્યગ્રહણમાં છ ગ્રહ એક સાથે હશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1962માં બહુ મોટુ સૂર્યગ્રહણ થયુ હતુ જેમાં સાત ગ્રહ એકસાથે હતા. પૂર્ણ સૂર્યગ્રહણને દેશા દક્ષિણી ભાગમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ભાગાં જોઈ શકાશે જ્યારે દેશના અન્ય ભાગોમાં તે આંશિક સૂર્યગ્રહણ રૂપે દેખાશે.

ત્રણ કલાકનુ સૂર્ય ગ્રહણ
26 ડિસેમ્બરના રોજ લગભગ ત્રણ કલાકનુ સૂર્યગ્રહણ થશે. તે સવારે 8:09 વાગે શરૂ થશે, 9:37 પર ગ્રહણનો મધ્યકાળ હશે અને 10:58 પર ગ્રહણનો મોક્ષ હશે, સૂર્યગ્રહણની વલયાકાર અવસ્થા બપોરે 12 વાગીને 29 મિનિટે સમાપ્ત થશે જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા બપોરે 1 વાગીને 36 મિનિટે સમાપ્ત થશે. સૂતક બાર કલાક પહેલા 25 ડિસેમ્બરની રાતે 8:17 પર લાગશે.

કેવુ હશે 26 ડિસેમ્બરે થનાર સૂર્યગ્રહણ
ખાસ વાત એ છે કે વલયાકાર પથ નૉર્થથી સાઉથ તરફ ઘટતો જશે, એટલા માટે ચંદ્રમા દ્વારા સૂર્યનુ આચ્છાદન બેંગલોરમાં લગભગ 90%, ચેન્નઈમાં 85%, મુંબઈમાં 79%, કોલકત્તામાં 45%, દિલ્લીમાં 45%, પટનામાં 42%, ગુવાહાટીમાં 33%, પૉર્ટ બ્લેયરમાં 70% અને સિલચરમાં 35% રહેશે.

સૂર્યગ્રહણ શું છે?
જ્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની વચમાં આવી જાય છે ત્યારે તે પૃથ્વી પર આવતા સૂર્યના પ્રકાશને રોકે છે અને સૂર્યમાં પોતાની છાયા બનાવે છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
આમ તો ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ આની સાથે જોડાયેલા અમુક મિથ પણ છે... સૂર્યગ્રહણને અશુભ માનવામાં આવે છે કારણકે સૂર્ય પર છાયા પડે છે, જેનાથી આ બધુ બુરાઈ માટે એક ઓમેન બનાવી દે છે. ઘણા લોકો ખરાબ તાકાતોથી પોતાને બચાવવા માટે પ્રાર્થના અને જાપ જેવી ધાર્મિક ગતિવિધિઓમાં લાગી જાય છે. સૂર્યગ્રહણ દરમિયાન રસોઈ પણ બનાવવામાં આવતી થી. સૂર્યનુ અજવાળુ ઓછુ થવાના કારણે કહેવાય છે કે આનાથી જમવામાં બેક્ટેરિયા વધી જાય છે. એટલા માટે બચેલુ જમવાનુ પણ સૂર્યગ્રહણ પહેલા પૂરુ કરી લેવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓ માટે સૂર્ય ગ્રહ હાનિકારક માનવામાં આવે છે. આ મહિલાઓને ખરાબ તાકાતો પ્રત્યેઅતિ સંવેદનશીલ માનવામાં આવે છે.-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
