Mercury Transit in Gemini: બુધનું રાશિ પરિવર્તન, કયા જાતકોને કેવી અસર થશે?
Mercury Transit in Gemini: બુધનું રાશિ પરિવર્તન, કયા જાતકોને કેવી અસર થશે?
ગ્રહોમાં રાજકુમાર કહેવાતો બુધ આજે 8.55 વાગ્યે મિથુનમાં ગોચર કરી ચૂક્યો છે. ગ્રહ પાંચ દિવસ બાદ એટલે કે 30 મેના રોજ સૂર્યોદય પહેલાં સવારે 4.05 વાગ્યે વક્રી થઈ જશે અને 3 જૂને સૂર્યોદય પૂર્વ 2.11 મિનિટ પર વક્રી અવસ્તામાં પુનઃ વૃષભ રાશિમાં ફરશે. આ પ્રકાર માત્ર 9 દિવસમાં પરત મિથુનથી વૃષભ રાશિમાં આવી જશે. સંયોગની વાત એ છે કે 3 જૂને સાંજે 6.14 મિનિટ પર બુધ પશ્ચિમમાં અસ્ત પણ થઈ જશે. જે બાદ 7 જુલાઈ 2021ની રાત્રે 11.05 વાગ્યે ફરીથી મિથુન રાશિમાં ગોચર કરશે.
બુધનું અસ્ત થવું, વક્રી થવું, વૃષભથી મિથુન, મિથુનથી વૃષભ અને ફરી વૃષભથી મિથુમનમાં ગોચર કરવું 43 દિવસના સમયમાં બુધમાં આટલા બધા બદલાવના કારણે સામાન્ય જન જીવનથી લઈ પ્રકૃતિ, પર્યાવરણ, પ્રાણિઓ, મોસમ વગેરે પર કેટલાય પ્રકારના વિવિધ પ્રભાવો જોવા મળશે.
કઈ રાશિના જાતકો પર કેવો પ્રભાવ પડશે જાણો

મેષ
મંગળ સાથે મિથુનમાં બુધનું આવવું આ રાશિ માટે શુભ પ્રભાવ લાવશે. લભ થશે, પૈસા આવશે. પરાક્રમ વધશે.

વૃષભ
શુભ પ્રભાવમાં વૃદ્ધિ થશે પરંતુ વાણી પર નિયંત્રણ રાખવું પડશે. આર્થિક સ્થિતિમાં સંયમ રાખો. ખર્ચ વધશે.

મિથુન
શુભ રહેશે. વાણીના દમ પર સફળ થશો. શારીરિક મજબૂતી મળશે. રોગ દૂર થશે. પિતાનો સહયોગ મળશે.

કર્ક
ખર્ચ વધશે. આવકના સાધન પણ મળશે. પરિવાર સાથે સુખદ સમય વિતશે. નેત્ર રોગ આવી શકે છે.

સિંહ
આવકના સાધન વધશે. પૈસા આવશે. પ્રગતિ મળશે. પારિવારિક જીવન સુખદ રહેશે. રોગ મુક્તિ મળશે.

કન્યા
નોકરી વેપારમાં ઉન્નતિ થશે. વાણીનું શુભ ફળ મળશે. તમારા મુજબ કામ કરાવવામાં સફળ થશો.

તુલા
ભાગ્યનો સાથ મળશે. શારીરિક માનસિક સુખ-શાંતિ મળશે. આવકના સાધન મળશે. સંપત્તિ ખરીદશો.

વૃશ્ચિક
પેટ રોગ પરેશાન કરશે. શારીરિક કમજોરી મહેસૂસ થશે. આર્થિક સંકટ આવી શકે છે. અચાનક યાત્રા થશે.

ધન
જીવનસાથી સાથે પરેશાની, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માનસિક કષ્ટ મહેસૂસ થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

મકર
રોગ ઉભરી આવવાના સંકેત છે. શારીરિક કષ્ટ થઈ શકે છે. આર્થિક પરેશાની મહેસૂસ થશે. પૈસાનું આગમન ધીમું રહેશે.

કુંભ
સંતાનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સ્વંયં યાત્રાઓ કરવાથી બચો. શારીરિક કષ્ટ થશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.

મીન
પૈસાનું આગમન સારું રહેશે. સુખ- સુવિધાઓ પ્રાપ્ત થશે. રોગોથી મુક્તિ મળશે. માનસિક રૂપે મજબૂત રહેશો.

આ ઉપાય કરો
બુધના આટલા બધા પરિવર્તન દરમિયાન આવતી પરેશાનીઓથી બચજવા માટે ભગવાન શ્રી ગણેશના લીલા રંગની મૂર્તિની દરરોજ પૂજા કરો. ઝાડ, વૃક્ષોની સેવા કરો. તુલસી, પીપળો વગેરેમાં નિયમિત રૂપે જળ અર્પિત કરો. ગાયનો લીલો ચારો ખવડાવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
