Lunar Eclipse: કુંવારાઓ માટે સારો નથી હોતો ચંદ્ર ગ્રહણ, જાણો કેમ
Lunar Eclipse: કુંવારાઓ માટે સારો નથી હોતો ચંદ્ર ગ્રહણ, જાણો કેમ
નવી દિલ્હીઃ આજ સવારે 8 વાગીને 37 મિનિટથી લઇ 11.22 વાગ્યા સુધી ચદ્ર ગ્રહણ છે, ગ્રહણની કુલ અવધિ 2 કલાક 45 મિનિટની છ, આ ગ્રહણ આફ્રીકી મહાદ્વીપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, અટલાંટિક અને હિંદ મહાસાગરમાં જોવા મળશે, જો ક ભારતમાં આ ગ્રહણનો કોઇ પ્રભાવ નથી, પરંતુ જ્યોતિષવિદો મુજબ ચંદ્ર ગ્રહણની અસર લોકોના જીવન પર પડે છે માટે લોકોએ વિશેષ ધ્યાન રાખવાની જરૂરત છ માટે આજના દિવસે પણ ભારતીયોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જણાવી દઇએ કે ચદ્ર ગ્રહણને લઇ ઘણી માન્યતાઓ છે.

વાંઢાઓએ ચંદ્ર ગ્રહણ ના જોવું જોઇએ
આવી જ એક માન્યતા છે કે અવિવાહિત લોકોએ ચંદ્ર ગ્રહણ ના જોવું જોઇએ કેમ કે આવું કરવાથી આ લોકોના લગ્નમાં ઘણી અડચણ આવે છે, આ લોકોના લગ્ન કાં તો અટકી જાય છે અથવા તો મુશ્કેલીમાંથી પસાર થાય છે, જણાવી દઇએ કે ચંદ્રમાને લોકો શ્રાપિત માને છે, તેનું વૈવાહિક જીવન પણ બહુ મુશ્કેલીથી પસાર થયું હતું માટે કુંવારા લોકોને ગ્રહણ જોતાં રોકવામાં આવે છે.

ચંદ્ર ગ્રહણ
ખગોળશાસ્ત્ર મુજબ ચંદ્ર ગ્રહણ ત્યારે જ થાય છે જ્યારે ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય, તેને ચદ્ર ગ્રહણ કહેવાય છે, આ દરમિયાન પૃથ્વીનો પડછાયાથી ચદ્રમા આંશિક રૂપે ઢકાઇ જાય છે, આ સ્થિતિમાં પૃથ્વીના કિરણોને ચંદ્રમા સુધી નથી પહોંચવા દેતા, ચંદ્ર ગ્રહણ હમેશાને નગ્ન આંખી જોઇ શકાય છે, આ ખગોળીય ઘટનાથી મનુષ્યની આંખો પર કોઇ અસર નથી પડતી.

ગ્રહણ કાળમાં આ વાતોનું ધ્યાન રાખો
- ગ્રહણ કાળમાં ભોજન ના કરો
- ગર્ભવતી મહિલાઓ બહાર ના નીકળો
- સહવાસ ના કરો, જૂઠ ના બોલો અને ઊંઘો નહિ.
- માંસ- મદિરાનું સેવન ના કરો.
- ડૂંગળી- લસણ ના ખાવ.
- ઝઘડા- લડાઇ કરવાનું ટાળો.
- પૂજા સ્થળે સ્પર્શ ના કરો.
- આ દરમિયાન શિવ અને ગાયત્રીનો જાપ કરવો જોઇએ.
- ચંદ્ર ગ્રહણ બાદ ભોજન અને કપડાં દાન કરવાં શુભ માનવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
