શું તમને ખબર છે આ વખતે ચૈત્રી નવરાત્રી 8 દિવસોની છે
આ વખતે ચૈત્રી નવરાત્રી 9 દિવસના બદલે 8 દિવસની છે. 21 માર્ચથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે. સામાન્ય રીતે નવરાત્રીમાં ઓછા દિવસો હોવા સારી વાત નથી મનાતી. તેને અશુભ મનાય છે. પણ આ વખતે નવરાત્રીના આઠ દિવસોમાં 6 દિવસોનો શુભસંયોગ થવાનો છે.

પંડિતોનું કહેવું છે કે શનિવારે નવરાત્રી શરૂ થવાથી આ નવરાત્રી, શ્રેષ્ઠ સમૃદ્ધિકારક રહેશે. સાથે જ ગ્રહચાલની દ્રષ્ટ્રિએ દેવ ગુરુ બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં રહેશે. વધુમાં 21 માર્ચ કે જ્યારે નવરાત્રી શરૂ થવાની છે તે દિવસે એક જ સમયે દિવસ અને રાત થશે. એટલે કે સૂર્યોદય પણ સવારે 6 વાગે થશે અને સૂર્યાસ્ત પણ સાંજે 6 વાગે થશે. આમ દિવસ રાતની અવધી અચૂક 12-12 કલાકની રહેશે. આવી ઘટના કેટલાય વર્ષોમાં એક જ વાર થાય છે.
રાયપુરના પંડિત અજય શર્માના મુજબ, ચૈત્ર નવરાત્રી 21 માર્ચથી શરૂ થઇને 28 માર્ચે પૂરી થઇ જાય છે. નવરાત્રીના આ સમયગાળામાં અનેક શુભયોગોનું સંયોગ બનવાનું છે.જેમાં ભૂમિ, વાહન, સોનાની ખરીદીથી સમુદ્ધિ પ્રાપ્ત થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
