Hanuman Ji Ni Arti: બધા સંકટ હરી લે છે બજરંગ બલી, અહીં વાંચો આરતી
Hanuman Ji Ni Arti: બધા સંકટ હરી લે છે બજરંગ બલી, અહીં વાંચો આરતી
ભગવાન રામના અનન્ય સેવાક પવન પુત્ર એટલે કે શ્રી હનુમાનજી પોતાના ભક્તો પર આવતા બધા જ સંકટનો નાશ કરે છે અને આ કારણે જ તેમને સંકટ મોચક કહેવાય છે. પ્રત્યેક ભક્તોએ હનુમાનજીની પૂજા કર્યા બાદ અંતમાં દરરોજ તેમની આરતી કરવી જોઈએ.

આરતી
આરતી કીજૈ હનુમાન લલા કી, દુષ્ટ દલન રઘુનાથ કલા કી
જાકે બલ સે ગિરિવર કાંપે, રોગ દોષ જાકે નિકટ ન ઝાંકે
અનજાની પુત્ર મહાબલદાયી, સંતાન કે પ્રભુ સદા સદાઈ
દે બીરા રઘુનાથ પઢાએ, લંકા જારી સિયા સુધ લાએ
લંકા સો કોટ સમુદ્ર સી ખાઈ, જાત પવનસુત બાર ન લાઈ
લંકા જારી અસુર સંહારે, સિયારામજી કે કાજ સંવારે
લક્ષ્મણ મૂર્છિત પડે સંહારે, આણિ સંજીવન પ્રાણ ઉબારે
પૈઢી પતાલ તોરિ જમ કારે, અહિરાવણ કી ભુજા ઉખાડે
બાએં ભુજા અસુરદલ મારે, દાહિને ભુજા સંતજન તારે
સુર-નરૃ-મુનિ-જન આરતી ઉતારે, જૈ જૈ જૈ હનુમાન ઉચારે
કંચન થાક કપૂર લૌ છાઈ, આરતી કરત અંજના માઈ
લંકવિધ્વંસ કીન્હ રઘુરાઈ, તુલસીદાસ પ્રભુ કીરતિ ગાઈ
જો હનુમાન જી કી આરતી ગાવૈ, બસી બૈકુંઠ પરમપદ પાવૈ
આરતી કીજૈ હનુમાન લલા કી, દુષ્ટ દલન રઘુનાથ કલાક કી.
હનુમાનજીની આરતીનું મહત્વ
હનુમાન જીની પૂજા કરવાથી ભક્તોના બધા જ દુખનો અંત આવે છે. તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હનુમાન જી પોતાના દરેક ભક્તને વધુમાં વધુ પ્રેમ કરે છે અને આ કારણે તેઓ પોતાના કોઈપણ ભક્તને કષ્ટમાં ન જોઈ શકે. માટે પ્રત્યેક ભક્તે હનુમાન લલાની મનથી પૂજા કરવી જોઈએ. હનુમાન જીની આરતી કરવાથી માણસ ભયમુક્ત થઈ જાય છે. શાસ્ત્રો મુજબ જો તમે કોઈ રોગનું નિદાન ઈચ્છતા હોવ તો, તમારે હનુમાન જીની આરતી કરવી જોઈએ. તેમના પાઠથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. એટલું જ નહીં, જે માણસ હનુમાન જીની આરતી નિયમિત રૂપે કરે છે, તેમનો પરમ ધામ જવાનો માર્ગ સરળ થઈ જાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
