Diwali 2023: દિવાળી પર ગરોળી જોવાનો અર્થ? જાણો શુભ છે કે અશુભ
Diwali 2023: દિવાળીની હાલ સાફ-સફાઇ ચાલી રહી છે. આવામાં તમને ઘણીવાર ગરોળી દેખાય છે. આવામાં દરેક વ્યક્તિ ઘરની સાફ સફાઇમાં જોડાઇ ગયા છે. આવામાં સફાઇ સાથે જોડાયેલા ઘણા નિયમો વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે.
વાસ્તુ શાસ્ત્રમાં ગરોળી સાથે જોડાયેલા નિયમો વિશે આ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યું છે, જે અંગે આ અહેવાલમાં જણીશું. જો તમે જાણો છો કે, તમે જેને ઘરથી ભગાડી રહ્યા છો, તે જીવનું ઘરમાં રહેવું વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ છે.

દિવાળી પર ગરોળી દેખાવી - વાસ્તુશાસ્ત્ર અનુસાર, દિવાળીના દિવસે જો તમને તમારા ઘરમાં ગરોળી દેખાય, તો સમજી લેવું કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બનવાની છે. કારણ કે, ગરોળીને ધનની દેવીની નિશાની પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, દિવાળીના દિવસે ભૂલથી પણ તેને બહાર ન કાઢવો જોઈએ.
ઘરના મંદિરમાં જોવા મળતી ગરોળી - જો તમે તમારા ઘરના મંદિરમાં ગરોળી જુઓ છો, તો ધાર્મિક માન્યતાઓ અનુસાર, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, આ એ વાતનો સંકેત છે કે, માતા રાણી જલ્દી જ તમારા ઘરને સુખ-સમૃદ્ધિથી ભરી દેશે. તેથી, તેના આગમન વિશે ચિંતા કરવાની જરૂર નથી.
પૂજા દરમિયાન જોવા મળતી ગરોળી - જો દિવાળી પર પૂજા કરતી વખતે તમને ગરોળી દેખાય તો ચિંતા કરવાની જરૂર નથી. માતા લક્ષ્મી તરફથી આ ખૂબ જ શુભ સંકેત છે. આવી સ્થિતિમાં તમારે ખુશ થઈને માતા રાનીની પ્રાર્થના કરવી જોઈએ. જેથી માતા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
ગરોળી માથા પર પડે તો - જો તમારા પર ક્યારેય ગરોળી પડી જાય, તો ગભરાશો નહીં. ધાર્મિક માન્યતાઓ અનુસાર, તેને શુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો દિવાળીના દિવસે તમારા માથા પર ગરોળી પડી જાય, તો તે રાજયોગની રચનાનો સંકેત છે. આવી સ્થિતિમાં તમારે સ્નાન કરવું જોઈએ અને મંદિરમાં કંઈક દાન કરવું જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
