જાણો, કયા ભગવાનને ચઢાવવાં કેવાં ફૂલ? થશે અપાર કૃપા
જાણો, કયા ભગવાનને ચઢાવવાં કેવાં ફૂલ? થશે અપાર કૃપા
લખનઉઃ સુંઘેલું, અંગ સાથે લગાવેલું કે પછી જે ફૂલની પંખુડી તૂટી ગઈ હોય, વસી ઉગ્ર ગંધવાળા ફૂલ દેવી-દેવતાઓને ન ચઢાવવાં. માળીના ઘરમાં રાખેલ ફૂલને વાસી માનવામાં આવતાં નથી. જો તમે સ્વયં ફૂલ તોડી રહ્યા હોવ તો વિધિ-વિધાનથી ફૂલ તોડવાં જોઈએ. સ્નાન કર્યા બાદ જ ભગવાનને ફૂલ ચઢાવવાં જોઈએ. વિવિધ દેવતાઓને વિવિધ ફૂલ ચઢાવવાં જોઈએ. શાસ્ત્રો મુજબ દેવતાઓને મનફાવે તેવાં ફૂલ ન ચઢાવવાં જોઈએ, નિષિદ્ધ ફળ ચઢાવવાથી દેવતા નારાજ થાય છે.

દેવતાઓને ચઢાવવામાં આવે છે આવાં ફૂલ
જો તમે કોઈ પૂજા, જાપ અથવા અન્ય ઉપાય કરી શકો તો ઈષ્ટ દેવને તો હંમેશા પ્રિય પુષ્પ જ ચઢાવવાં, આનાથી દેવતા પ્રસન્ન થાય છે.
શિવને પ્રસન્ન કરવાના ફૂલ-આંકડો, શંખપુષ્પી નાગકેસર, કનેર, ચમેલી, વગેરે છે.
નિષિદ્ધ ફૂલ- કદંબ, કેસુડો, દાડમ, કેતકી, જૂહી, કપાસ, શિરીષ વગેરે ફૂલ-ફળ છે.

દુર્ગાને પ્રસન્ન કરવા માટે
ભગવાન શિવને ચઢાવવામાં આવે છે તે તમામ ફૂલ મા દુર્ગાને પણ ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત બેલ, કેવડો, અશોક, લેધ વગેરે જેવાં ફલ ચઢવી શકાય છે.
નિષિદ્ધ ફૂલ- દરો ઘાસ, તમાલ વગેરે ફૂલ-છોડ દેવી દુર્ગાને ચઢાવવાં નહિ.

વિષ્ણુજીને ચઢાવવામાં આવતાં ફૂલ
ભગવાન વષ્ણુને કમળનું ફૂલ અતિ પ્રિય છે. માલતી, મૌલશ્રી, અશોક, ચંપ, જૂહી, કદંબ, ચમેલી, બસંતી, કેસુડો, પારિજાત, તુલસી, વગેરે ફૂલ ચઢાવવામાં આવે છે. કાર્તક માસમાં કેતકી પુષ્પમાં વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન અતિ પ્રસન્ન થાય છે.
આકડો, ધતૂરો, શિરીષ, શાલ્મલી, કચનાર વગેરે જેવાં ફૂલ ભગવાન વિષ્ણુને ચઢાવવાં નહિ. નહિંતો વિષ્ણુ ભગવાન ક્રોધિત થઈ શકે છે.

ગણેશજીને ચઢાવવામાં આવતાં ફૂલ
ગણેશજીને લીલું દરો ઘાંસ બહુ પસંદ હોય છે. તેમના પર બધાં પુષ્પ ચઢાવી શકાય છે. ગણેશજીને લાલપુષ્પ ચઢાવવાથી તેઓ અત્યંત ખુશ થાય છે.
નિષિધ ફૂલ- ગણેશજીને તુલસીનાં પાન ન ચઢાવવાં. જે ફૂલ અન્ય દેવી-દેવતાઓ માટે નિષેધ છે તે ગણેશજીને ન ચઢાવવાં
વર્જિત- વિષ્ણુજીની પૂજામાં ધતૂરો, મદાર અને કનેર ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ અને શિવજીની પૂજામાં તુલસી મંજરી ન ચઢાવવી જોઈએ.
પ્રિય- મા સરસ્વતીને શ્વેત પુષ્પ પ્રિય છે. મા બગુલામુખી દેવીને પીળા ફૂલ અત્યંત પ્રિય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
