Astro News : આ ત્રણ રાશિ પર મહેરબાન રહે છે શનિ મહારાજ, આપે છે માન-સમ્માન અને સફળતા
Astro News : જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહોમાં શનિ સૌથી મંદ ગતિથી પરિવર્તન કરે છે. આ સાથે શનિને ન્યાયનો દેવતા પણ કહેવામાં આવે છે. લોકોના મનમાં એવી ધારણા હોય છે કે, શનિનો પડછાયો અશુભ હોય છે, પણ એ સાચું નથી.
જો શનિ કોઈની કુંડળીના શુભ ઘરમાં બેસે છે, તો તે વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ ભરી દે છે. વૈદિક જ્યોતિષ અનુસાર, શનિ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. કારણ કે, શનિની ગતિ ખૂબ જ ધીમી છે.

શનિની ધીમી ગતિને કારણે તેની અસર પણ લાંબા સમય સુધી રહે છે. એવું માનવામાં આવે છે કે, શનિ વ્યક્તિને તેના કર્મો અનુસાર શુભ અને અશુભ ફળ આપે છે.
જે લોકોની કુંડળીમાં શનિની સાડા સાતી, ઢૈયા અને મહાદશા નબળી હોય છે, તેમને ઘણી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ જે લોકોની કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત હોય છે, તેઓનું ભાગ્ય ફરી વળે છે.
આ સિવાય તમામ 12 રાશિઓમાં કેટલીક એવી રાશિઓ છે, જેના પર શનિની સાડા સાતીની અસર ઘણી ઓછી છે. કારણ કે, શનિદેવ આ રાશિઓ પર ખૂબ જ કૃપાળુ છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો પર રાશિનો માલિકી હક છે, જેમાંથી શનિદેવ પાસે બે રાશિઓનો માલિકી હક છે. શનિ મકર અને કુંભ રાશિનો સ્વામી છે. આ જ કારણથી જ્યારે પણ શનિ સાડા સાતી કે ઢૈયા આ રાશિઓ પર આવે છે, ત્યારે તેમની પર તેની વધારે અસર થતી નથી.
આ સિવાય તુલા રાશિમાં શનિદેવ હંમેશા ઉચ્ચ હોય છે. આ કારણથી તુલા રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહે છે. આ ત્રણ રાશિઓ પર શનિદેવની કૃપા હોવાથી શનિદેવની અશુભ છાયા તેમના પર પડતી નથી, જેના કારણે તેમને તેમના કાર્યોમાં વધુ નિષ્ફળતા મળતી નથી.
આ દશામાં ભગવાન શનિ આપે છે શુભ ફળ - જે લોકોની કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત હોય છે, આવી સ્થિતિમાં જો શનિની સાડા સાતીની અસર હોય, તો પણ તેની કોઈ અશુભ અસર થતી નથી. શનિ ભગવાન શુભ ફળ આપે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ વ્યક્તિની કુંડળીમાં ત્રીજા, છઠ્ઠા, આઠમા અને બારમા ભાવમાં હોય છે ત્યારે શનિની સાડા સાતી વધુ અસર કરતી નથી. શનિ તેમના જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ ફેલાવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
