નર્મદા જિલ્લામાં આવેલું શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય
હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને ભરૂચ, રતન મહાલ રીંછ અભયારણ્યની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છે. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને મુલાકાત લઇએ શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય.
પક્ષીઓનો હિમાલય અને પશ્ચિમિ ઘાટ સાથે ઘનિષ્ઠ સંબંધ, વિવિધ પ્રકારના સસ્તન પ્રાણીઓ, સાપુતારાની ટેકરીઓ, અજગરનો સામનો થાય ત્યારે મહેસૂસ થતો રોમાંચ, ઊડતી ખિસકોલી, પેંગોલિન નામનું નોળિયા જેવું પ્રાણી અથવા વિશાળ/નાની બિલ્લી અને ક્ષણભંગુર વનનું આર્દ્રતાથી ભરેલું દૃશ્ય... આ બધું શૂળપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય જોવા આવતા સહેલાણીઓ માટે અકલ્પનીય અદભૂત અનુભવ છે. આ અભયારણ્યે નર્મદા જિલ્લાનો ૬૦૭.૭૧ સ્ક્વે. કિ.મીનો વિસ્તાર ઘેર્યો છે જેમાં મુખ્ય જળવિભાજક, સરદાર સરોવર અને કરજણના જળાશયોને ભરી દે છે. અભયારણ્યનો પર્વતીય માર્ગ નર્મદાને કિનારે છે જે ગુજરાતના સૌથી ઉત્તમ વનોને આધાર આપે છે. પ્રાકૃતિક દેખાવ રાજપિપળા ટેકરીથી પ્રભાવશાળી બને છે. ધમનમાલ, સૌથી ઊંચું શિખર પૂર્વીય ભાગમાં સ્થિત છે જે ૮૮૨ મીટરની ઊંચાઇ પર છે. આ સ્થાનનો સામાન્ય ઢોળાવ પશ્ચિમ દિશા તરફનો છે.
રાજ્યનાં આ વનો ઉત્તમ વનોમાંનો અને સૌથી ગીચ છે જે બાયોડાઇવર્સિટી(જીવ વૈવિધ્ય) માટે પ્રખ્યાત છે. વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે જે હિમાલય અને પશ્ચિમી ઘાટ સાથે ખાસું આકર્ષણ ધરાવે છે જેમણે અત્યાર સુધી આ રસપ્રદ છતાંય અજાણ્યા વિસ્તારને વિકસાવ્યું છે. ક્ષણભંગુર આર્દ્ર વનોનું સૌંદર્ય અને કલાત્મક મહત્ત્વ જોતાં જ રહી જવાય તેવું છે. જીવનરચનાની વનસ્પતિ સેમી-એવરગ્રીનથી માંડીને આર્દ્ર ક્ષણભંગુર વનોના અવશેષની માહિતી આપે છે. મોટા ભાગની વનસ્પતિમાં જૈવિક દબાણની અસર અને વનનિર્માણની કામગીરીને લીધે અનેક ફેરફારો થયા છે.
ભેજવાળું ટીકનું વન, ભેજવાળું મિક્સ ક્ષણભંગુર વન, સૂકી ક્ષણભંગુર ઝાડી, સૂકા વાંસનું સ્તંભક, સૂકું ઉષ્ણ કટિબંધનું નદીને કાંઠે વસેલું વન, વિવિધ કુદરતી રહેઠાણનું નિર્માણ કરે છે. આ બધાં વિવિધ પ્રકારના વનો એકબીજા સાથે એવાં ઓતપ્રોત છે કે તેમને છૂટાં પાડી શકાતાં નથી. ટીક અહીંની મુખ્ય દેશી જાત છે. થોડી થોડી જગ્યાએ આવેલા અસલી વાંસના જંગલો પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમ ભાગમાં ફેલાયેલાં છે. અભયારણ્યમાં ફૂલવાળા છોડની મુખ્ય દેશી જાત પર થયેલા અભ્યાસ પ્રમાણે તેવાં લગભગ ૫૭૫ મળી આવ્યાં છે.
ગુજરાતનું સૌથી જૂનું શહેર અને દેવી લક્ષ્મીનું નિવાસ સ્થાન એટલે ભરૂચ
કેવી રીતે પહોંચશો અહીં:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.
વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે.સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.
શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્યની તસવીરી ઝલક...

શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય
પક્ષીઓનો હિમાલય અને પશ્ચિમિ ઘાટ સાથે ઘનિષ્ઠ સંબંધ, વિવિધ પ્રકારના સસ્તન પ્રાણીઓ, સાપુતારાની ટેકરીઓ, અજગરનો સામનો થાય ત્યારે મહેસૂસ થતો રોમાંચ, ઊડતી ખિસકોલી, પેંગોલિન નામનું નોળિયા જેવું પ્રાણી અથવા વિશાળ/નાની બિલ્લી અને ક્ષણભંગુર વનનું આર્દ્રતાથી ભરેલું દૃશ્ય... આ બધું શૂળપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય જોવા આવતા સહેલાણીઓ માટે અકલ્પનીય અદભૂત અનુભવ છે.

શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય
આ અભયારણ્યે નર્મદા જિલ્લાનો ૬૦૭.૭૧ સ્ક્વે. કિ.મીનો વિસ્તાર ઘેર્યો છે જેમાં મુખ્ય જળવિભાજક, સરદાર સરોવર અને કરજણના જળાશયોને ભરી દે છે. અભયારણ્યનો પર્વતીય માર્ગ નર્મદાને કિનારે છે જે ગુજરાતના સૌથી ઉત્તમ વનોને આધાર આપે છે. પ્રાકૃતિક દેખાવ રાજપિપળા ટેકરીથી પ્રભાવશાળી બને છે. ધમનમાલ, સૌથી ઊંચું શિખર પૂર્વીય ભાગમાં સ્થિત છે જે ૮૮૨ મીટરની ઊંચાઇ પર છે. આ સ્થાનનો સામાન્ય ઢોળાવ પશ્ચિમ દિશા તરફનો છે.

શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય
રાજ્યનાં આ વનો ઉત્તમ વનોમાંનો અને સૌથી ગીચ છે જે બાયોડાઇવર્સિટી(જીવ વૈવિધ્ય) માટે પ્રખ્યાત છે. વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે જે હિમાલય અને પશ્ચિમી ઘાટ સાથે ખાસું આકર્ષણ ધરાવે છે જેમણે અત્યાર સુધી આ રસપ્રદ છતાંય અજાણ્યા વિસ્તારને વિકસાવ્યું છે. ક્ષણભંગુર આર્દ્ર વનોનું સૌંદર્ય અને કલાત્મક મહત્ત્વ જોતાં જ રહી જવાય તેવું છે. જીવનરચનાની વનસ્પતિ સેમી-એવરગ્રીનથી માંડીને આર્દ્ર ક્ષણભંગુર વનોના અવશેષની માહિતી આપે છે. મોટા ભાગની વનસ્પતિમાં જૈવિક દબાણની અસર અને વનનિર્માણની કામગીરીને લીધે અનેક ફેરફારો થયા છે.

શૂળપાણેશ્વર વન્યસૃષ્ટિ અભયારણ્ય
ભેજવાળું ટીકનું વન, ભેજવાળું મિક્સ ક્ષણભંગુર વન, સૂકી ક્ષણભંગુર ઝાડી, સૂકા વાંસનું સ્તંભક, સૂકું ઉષ્ણ કટિબંધનું નદીને કાંઠે વસેલું વન, વિવિધ કુદરતી રહેઠાણનું નિર્માણ કરે છે. આ બધાં વિવિધ પ્રકારના વનો એકબીજા સાથે એવાં ઓતપ્રોત છે કે તેમને છૂટાં પાડી શકાતાં નથી. ટીક અહીંની મુખ્ય દેશી જાત છે. થોડી થોડી જગ્યાએ આવેલા અસલી વાંસના જંગલો પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમ ભાગમાં ફેલાયેલાં છે. અભયારણ્યમાં ફૂલવાળા છોડની મુખ્ય દેશી જાત પર થયેલા અભ્યાસ પ્રમાણે તેવાં લગભગ ૫૭૫ મળી આવ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
