ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માંગે છે ઝહીર ખાન

આઇપીએલની વેબસાઇટે ઝહીર ખાનના હવાલેથી કહ્યું છે કે આઇપીએલ બાદ પોતાની ફિટનેસ અને ફોર્મ પર ગંભીરતાથી કામ કરતાં ભારતીય ટીમમાં બીજીવાર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. હાલમાં આ જ મારા દિમાગમાં છે. હું મજબૂત ફિટ અને બધા વિભાગોમાં યોગ્ય બનવા માટે આઇપીએલ પછીના સમયનો ઉપયોગ કરવા માંગું છું.
આઇપીએલ-6માં પોતાની બીજી મેચ રમતાં ઝહીર ખાને કાલે ચેન્નઇ સુપરકિંગ્સ વિરૂદ્ધ બે ઓવરમાં ચાર વિકેટ ઝડપી પાડી આરસીબી પ્લે ઓફમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખી છે. ઝહીર ખાને કહ્યું હતું કે હું મેદાન પર પુનરાગમન કરવા માટે ઉત્સુક છું પરંતુ હું જ્યારે પણ ઇજાગ્રસ્ત થયો છું ત્યારે પુનરાગમન માટે ઉતાવળ કરી નથી. આ વખતે પણ હું કેટલીક મેચો પહેલાં રમી શકતો હતો પરંતુ હંમેશા ઉતાવળમાં પુનરાગમન કરવા છતાં એક મેચમાં મોડું રમવું સારું. ટ્રેનર, ફિજિયો અને મારા વચ્ચે આ ધારણા હતી.
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
