#UriAttack: સેહવાગે કહ્યું કે ઘૂસણખોર નહીં, આતંકી હતા
રવિવારે ઉરીમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો. 17 જવાનો શહીદ થવાથી આખો દેશ પાકિસ્તાન વિરુદ્ધ ખુબ જ ગુસ્સે છે.
દરેક લોકોની નજર પીએમ નરેન્દ્ર મોદી પર છે કે તેઓ આખા મામલાને કઈ રીતે લેશે. આતંકીઓની કાળી કરતૂત પર આખો દેશ સોશ્યિલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડી વિરેન્દ્ર સેહવાગ પણ શામિલ છે.

વિરેન્દ્ર સેહવાગએ કહ્યું છે કે જો કોઈ યુદ્ધ જ ઈચ્છે છે તો યુદ્ધ જ સહી. 17 જવાનોને દિલથી સલામ, તેઓ જ દેશના સાચા હીરો છે. પરંતુ આતંકવાદને જન્મ આપવાવાળાને કોઈ પણ હાલતમાં છોડવા માં નહિ આવે. વિરેન્દ્ર સેહવાગએ આગળ કહ્યું કે તેઓ ઘૂસણખોર નહીં પરંતુ આતંકી જ હતા.
Very very heartbroken to hear about #UriAttack
— Virender Sehwag (@virendersehwag) September 18, 2016
They are not Rebels,they are Terrorists.
Terrorism must be answered appropriately
આપને જણાવી દઈએ કે રવિવારે સવારે જમ્મુ કાશ્મીરના ઉરીના સેના કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 17 જવાન શહીદ અને 20 જવાનો ઘાયલ થયા હતા. જે પુરાવાઓ મળ્યા છે તેને જોઈને તો લાગે જ છે તેની પાછળ પાકિસ્તાનનો જ હાથ છે.
17 lives.
— Virender Sehwag (@virendersehwag) September 19, 2016
They had a family,they had a son,they had a daughter.
They were serving our motherland.
Pains to see this. pic.twitter.com/65WeRRhgI5
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
