વંશવાદના આરોપો વચ્ચે ફરહાન અખ્તરે અર્જુન તેંડુલકરનો બચાવ કર્યો
વંશવાદના આરોપો વચ્ચે ફરહાન અખ્તરે અર્જુન તેંડુલકરનો બચાવ કર્યો
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરને પહેલીવાર આઈપીએલમાં રમવાનો મોકો મળવા જઈ રહ્યો છે. 18 ફેબ્રુઆરીએ થયેલી હરાજી દરમ્યાન અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેની બેસ પ્રાઈસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. પરંતુ અર્જુન તેંડુલકરને જેવી રીતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હરાજીમાં ખરીદ્યો તે બાદથી સતત અર્જુનને લઈ વંશવાતની એક ડિબેટ ચાલુ થી ગઈ છે. આ ડિબેટની વચ્ચે ફિલ્મ એક્ટર ફરહાન અખ્તરે અર્જુન તેંડુલકરનું સમર્થન કરતાં એક ટ્વીટ કર્યું જે ખુબ વાયરલ થઈ રહ્યું છે.

તેના ઉત્સાહની હત્યા ના કરો
ફરહાન અક્તરે ટ્વીટ કરી લખ્યું, મને લાગે છે કે અર્જુન તેંડુલકર વિશે મારે આ કહેવું જોઈએ. અમે હંમેશા એક જ જીમમાં જઈએ છીએ અને મેં જોયું છે કે તે પોતાની ફિટનેસ પર તે કેલી મહેનત કરે છે અને સારો ક્રિકેટર બનવા માટે તે કેટલો કેન્દ્રિત છે તે જોવા મળે છે. તેના પર વંશવાદનો શબ્દ નાખવો યોગ્ય નથી અને આ બહુ નિર્દયતાપૂર્ણ છે. તેના ઉત્સાહની હત્યા ના કરો અને શરૂઆત પહેલાં જ તેના પર આટલો બોજો ના નાખો.

ઝાહિર ખાને કહ્યું- સાબિત કરવું પડશે
આ પહેલાં અર્જુન તેંડુલકરને ખરીદ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ ઓપરેશંસન ઝાહિર ખાને કહ્યું હતું કે ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરે આગામી આઈપીએલ સીઝનમાં સાબિત કરવું પડશે. જણાવી દઈએ કે 18 ફેબ્રુઆરીએ થયેલી હરાજીમાં મુંબઈની ટીમે અર્જુન તેંડુલકર, નાથન કૂલ્ટરનાઈલ, જિમી નીશામ, યુધવીર ચરક, માર્કો જેનસન, અને પીયૂષ ચાવલાને ખરીદ્યા હતા.

અર્જૂન સાથેનો અનુભવ શેર કર્યો
ઝાહિર ખાને અર્જુનને લઈ કહ્યું હતું કે મેં અર્જુન સાથે નેટ્સ પર ઘણો સમય વિતાવ્યો છે, તેને ઘણી ટ્રિક્સ સીખવવાનો પ્રયત્ન કર્યો છે, તે મહેનતુ છોકરો છે અને સીખવા માટે હંમેશા તત્પર રહે છે, તેનામાં આ સૌથી સારી વાત છે. સચિન તેંડુલકરનો દીકરો હોવાના નાતે તેના પર થોડું વધુ દબાણ હોવું જરૂર છે, પરંતુ તેણે આ સમજવું પડશે અને આમાં ટીમ પણ તેની મદદ કરશે. જે તેમને સારો ક્રિકેટર બનવામાં મદદ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
