પાકિસ્તાનની ચેતવણી, સર્જિકલ સ્ટ્રાઇકનો જવાબ મળશે!

ઉરી આતંકી હુમલા પછી 28 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ધૂસીને આતંકીઓનો ખાતમો કર્યો હતો. તે પછી પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ભારતીય સેનાની આ કાર્યવાહીની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે શાંતિને લઇને અમારી ઇચ્છાને ભારત અમારી નબળાઇ ના સમજે.

We are ready for the safety and defence of our country: Nawaz Sharif

ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક મામલે નવાઝ શરીફે કહ્યુંકે અમે અમારા દેશની સુરક્ષા કરવા માટે અને તેને હુમલાથી બચાવવા માટે તૈયાર છીએ. પાકિસ્તાનની ઇંટર સ્ટેટ પબ્લિક રિલેશન એ જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનના બે જવાનોને મારી નાંખ્યા છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાઝા આસિફે જણાવ્યું છે કે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકમાં બે પાકિસ્તાની સૈનિકની મોત થઇ છે અને 9 સૈનિકોની હાલત ગંભીર છે. પાકિસ્તાનના ઇન્ટર સ્ટેટ પબ્લિક રિલેશન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત પાકિસ્તાનની જમીન પર કોઇ સર્જિકલ સ્ટ્રાઇક કરશે તો અમે તેનો જવાબ જરૂરથી આપશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X