પાકિસ્તાને 45 ભારતીય માછીમારોને કર્યા આઝાદ

પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી મીર હજાર ખાન ખોસોએ સજા પૂરી કરી ચૂકેલા ભારતીય માછીમારોને મૂક્ત કરવા માટેનો નિર્ણય ગયા અઠવાડિયા પહેલા કર્યો હતો. અધિકારીયોએ કરાચી જેલથી 45 કેદીઓને આઝાદ કર્યા છે.
તેમણે પૂર્વી લાહોર જવા માટે બસ પકડી લીધી છે, જ્યાંથી તેમને વાઘા બોર્ડર દ્વારા ભારત પરત મોકલવામાં આવશે. પાકિસ્તાન સરકારના આ નિર્ણયથી માછીમારો ખૂબ જ ખુશ દેખાયા. પાકિસ્તાન અને ભારત, સમુદ્રી સીમા ઓળંગનાર માછીમારોની નિયમિતરીતે ધરપકડ કરે છે. ઘણા દિવસો સુધી ચાલેલી વાતચીત બાદ પણ બંને દેશો સમુદ્રી સીમા પર કોઇ નિર્ણય કરી શક્યા નથી.
વર્તમાનમાં પાકિસ્તાનની જેલમાં 482 ભારતીય કેદી તથા ભારતની જેલમાં 496 પાકિસ્તાની કેદી હાજર છે. ખોસોએ આ આદેશ દરમિયાન આશા વ્યક્ત કરી હતી કે ભારતમાં પણ આ રીતે અત્રેની જેલમાં સજા પૂરી કરી ચૂકેલા પાકિસ્તાની કેદીઓને સદભાવનાના આધારે મૂક્ત કરી દેશે. અધિકારીઓ અનુસાર પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કેદીઓની આઝાદીના સંબંધમાં ભારત સાથે વાતચીત શરૂ કરી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
