પાકિસ્તાને ભારતીય રાજદૂતોને 48 કલાકમાં દેશ છોડવાનો આપ્યો આદેશ
પાકિસ્તાને સુરજીત સિંહને દેશ છોડવાનું કહ્યુ....
પાકિસ્તાન ઉચ્ચાયુક્તના એક કર્મી મહેમૂદ અખ્તરના જાસૂસીના આરોપમાં પકડાયા બાદ તેને ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આના પગલે પાકે પણ ભારતના રાજદૂત સુરજીત સિંહને પાકિસ્તાન છોડવાનો આદેશ આપી દીધો છે.

પાકિસ્તાન સરકારે ભારતના એક રાજદૂત સુરજીત સિંહને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનના વિદેશ સચિવે આ વાતની જાણકારી આપી છે. પાકિસ્તાને આ કાર્યવાહી ભારતમાં પાકિસ્તાનના એક અધિકારી મહમૂદ અખ્તરની જાસૂસીના આરોપમાં ધરપકડ કરાયા અને દેશ છોડવાના આદેશ અપાયા બાદની છે. જો કે પાકે મહમદ પર જાસૂસીના આરોપોનું ખંડન કર્યુ છે. પાકે ભારતીય અધિકારીઓ પર મહમૂદ સાથે ખરાબ વર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
