પરમાણુ હથિયારો વિરુદ્ધ અભિયાન ચલાવતા ICANને નોબેલ શાંતિ પુરસ્કાર
વિશ્વને પરમાણુ હથિયારો મુક્ત કરવા માટે ચાલતા સંગઠન ICANને નોબેલ શાંતિ પુરસ્કાર 2017 એનાયત કરવામાં આવ્યો.
દુનિયામાં પરમાણુ હથિયારો નષ્ટ કરવાના અભિયાન આઇકેન(International Campaign to Abolish Nuclear Weapons) સંગઠનને શાંતિ માટે વર્ષ 2017નો નોબેલ પુરસ્કાર મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ICAN સંગઠન દુનિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. આ સંગઠને દુનિયાને ન્યૂક્લિયર પ્રોગ્રામ સમાપ્ત કરવા માટે એક નવો રસ્તો આપવાનું કામ કર્યું છે. નોર્વેની નોબેલ કમિટિ, બેરિટ રીસ-એંડર્સનની અધ્યક્ષતામાં કહેવામાં આવ્યું કે, ICANએ માનવ સમાજ માટે ખતરનાક અને વિનાશકારી હથિયારો વિરુદ્ધ અભિયાન ચલાવીને તેનાથી આવતા પરિણામો પ્રત્યે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

આઇકેન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં 15 હજાર પરમાણુ હથિયોરા નષ્ટ કરવામાં આવ્યા છે. નોબેલ કમિટિએ કહ્યું કે, દુનિયાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માટે તમામ ન્યૂક્લિયર સ્ટેટ્સે આગળ આવવું પડશે. ઉલ્લેખનીય છે કે, આઇકેનને એવા સમયે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, જ્યારે અમેરિકા અને ઉત્તર કોરિયા એકબીજાને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
