18 કરોડમાં વેચાયો પટિયાલાના મહારાજાનો ડિનર સેટ
લંડન, 6 જુલાઇ : પટિયાલાના પૂર્વ મહારાજાએ બનાવડાવેલો ચાંદીનો ડિનર સેટ ત્રણ મિલિયન ડોલર એટેલે કે અંદાજે 18 કરોડ રૂપિયામાં નીલામ થયો છે. લંડનના જાણીતા ઓક્સન હાઉસ ક્રિસ્ટીસ દ્વારા આ ડિનર સેટની હરાજી યોજવામાં આવી હતી. આ હરાજીમાં એક અજાણ્યા સંગ્રહ કર્તાએ આ ડિનર સેટ ખરીદ્યો હતો. પટિયાલા મહારાજાઓ બનાવડાવેલા ડિનર સેટમાં ચાંદીના 1400 વાસણો છે. જેનું કુલ વજન 500 કિલોગ્રામ થાય છે.

1
પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ

2
પટિયાલાના પૂર્વ મહારાજાએ બનાવડાવેલો ચાંદીનો ડિનર સેટ

3
આ ચાંદીનો ડિનર સેટ ત્રણ મિલિયન ડોલર એટેલે કે અંદાજે 18 કરોડ રૂપિયામાં નીલામ થયો

4
હરાજીમાં એક અજાણ્યા સંગ્રહકર્તાએ આ ડિનર સેટ ખરીદ્યો

5
પટિયાલા મહારાજાઓ બનાવડાવેલા ડિનર સેટમાં ચાંદીના 1400 વાસણો છે. જેનું કુલ વજન 500 કિલોગ્રામ થાય છે

6
પટિયાલાના ભૂતપૂર્વ મહારાજા ભૂપિંદર સિંહે વર્ષ 1922માં આ સેટ બનાવડાવ્યો હતો

7
મહારાજાએ આ સેટ તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સની પટિયાલા મુલાકાત સમયે ખાસ બનાવડાવ્યો હતો. આ પ્રિન્સ વેલ્સ જ બાદમાં કિંગ એડવર્ડ આઠમા બન્યા હતા.

8
આ ડિનર સેટના દરેક વાસણ પર લાજવાબ કારીગરી કરવામાં આવી છે

9
કશીદાર કિનારીઓવાળા આ વાસણો પર પ્રાણીઓ અને વેલ પાંદડાની ઉત્તમ ચિત્રકારી કરવામાં આવી છે.

10
તેના પર રાજ ચિહ્ન, રાજ મુકુટ અને કૂળનું નામ પણ કોતરવામાં આવ્યા છે

11
વાસણોનો આ સેટ મહારાજાની બહુરંગી અને આલિશાન જીવનશૈલીની એક ઝલક આપે છે. પટિયાલાના આ મહારાજા ભારતના એવા પ્રથમ મહારાજા હતા જેમની પાસે વિમાન હતું.

12
આ મહારાજા કાર્સના પણ શોખીન હતા અને તેમના કાફિલામાં 20 રોલ્સ સૉયસ કાર્સ હતી. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા.
પટિયાલાના ભૂતપૂર્વ મહારાજા ભૂપિંદર સિંહે વર્ષ 1922માં આ સેટ તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સની પટિયાલા મુલાકાત સમયે બનાવડાવ્યો હતો. આ પ્રિન્સ વેલ્સ જ બાદમાં કિંગ એડવર્ડ આઠમા બન્યા હતા.
ક્રિસ્ટીએ જણાવ્યું કે આ ડિનર સેટને ક્રિસ્ટીની વિશેષ હરાજી અંતર્ગત વેચવામાં આવ્યો છે. આ ડિનર સેટના દરેક વાસણ પર લાજવાબ કારીગરી કરવામાં આવી છે. ઓક્શન હાઉસનું કહેવું છે કે "નકશીદાર કિનારીઓવાળા આ વાસણો પર પ્રાણીઓ અને વેલ પાંદડાની ઉત્તમ ચિત્રકારી કરવામાં આવી છે. તેના પર રાજ ચિહ્ન, રાજ મુકુટ અને કૂળનું નામ પણ કોતરવામાં આવ્યું છે."
વાસણોનો આ સેટ મહારાજાની બહુરંગી અને આલિશાન જીવનશૈલીની એક ઝલક આપે છે. પટિયાલાના આ મહારાજા ભારતના એવા પ્રથમ મહારાજા હતા જેમની પાસે વિમાન હતું. આ મહારાજા કાર્સના પણ શોખીન હતા અને તેમના કાફિલામાં 20 રોલ્સ સૉયસ કાર્સ હતી. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
