જાણો શું છે કયામતની તિજોરી? ક્યાં આવેલી છે અને કેમ બનાવાઈ?
કહેવાય છે કે કયામત આવે ત્યારે દુનિયામાં રહેલી તમામ વસ્તુઓનો વિનાશ થાય છે. આ વિનાસને કોઈ ટાળી નથી શકતુ. જો કે ટાળી ન શકાય પરંતુ વસ્તુઓને બચાલી શકાય છે. આના માટે જ કયામતની તિજોરી બનાવાઈ છે.
તમે જાણો છો તેમ તિજોરીનું કામ કોઈપણ વસ્તુને સાચવવાનું હોય છે. હવે કયામતથી દુનિયામાં રહેલી નાયાબ વસ્તુઓની રક્ષા કરવા માટે એક કયામતની તિજોરી બનાવવામાં આવી છે. અહેવાલો અનુસાર, આ તિજોરીનું તાળું ત્યારે જ ખુલશે જ્યારે દુનિયામાં વિનાશની તૈયારી હશે. 100 દેશો મળીને બનાવવામાં આવેલી આ તિજોરી બરફમાં દફન છે.

છેલ્લે આવેલા વિનાસક પ્રલયમાં 65 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પરથી ડાયનાસોર સહિતની પ્રજાતિઓના નામ નિશાન ભૂંસાઈ ગયા હતા. વૈજ્ઞાનિકો અનુસાર, હવે પછીનો પ્રલય પણ ટૂંક સમયમાં આવશે.
પ્રલય વિનાશ લઈને આવે છે અને દુનિયામાં તમામ વસ્તુઓનો નાસ કરી દે છે. આનાથી સતત મનુષ્ય સહિત, છોડ, બેક્ટેરિયા, સરિસૃપ, પક્ષીઓ અને માછલીઓ વગેરે લુપ્ત થવાનું જોખમ છે. વૈજ્ઞાનિકો અનુસાર હવે પછીનો પ્રલય ક્લાઈમેંટ ચેંન્જના કારણે આવશે. હવે આ તિજોરીમાં આ પ્રલયમાં બચેલા લોકો માટે વસ્તુઓ સગ્રહાઈ રહી છે.
ડૂમ્સ ડે વૉલ્ટના નામે જાણીતી આ તિજોરી આર્કટિક સમુદ્ર નજીક નોર્વેના સ્પિટ્સબર્ગન ટાપુ પર આવેલી છે. તેને ગ્લોબલ સીડ વૉલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને અહીં એટલે બનાવાઈ છે કારણે તે ઉત્તર ધ્રુવની નજીક છે. આ જગ્યા હંમેશા ખૂબ જ ઠંડી રહે છે અને અનાજના બીજ કાયમ માટે સુરક્ષિત રહી શકે છે. તેને અહીં બનાવવાનું બીજું કારણ એ છે કે કોઈ યુદ્ધને કારણે તેને નુકસાન નહીં થાય.
આ કયામતની તિજોરી ફેબ્રુઆરી 2008માં બનાવવામાં આવી હતી. હાલ 100 દેશો આમાં જોડાયા છે. કોઈપણ દેશ નિર્ધારિત કરાર પર હસ્તાક્ષર કરીને જોડાઈ શકે છે. નિયમો અનુસાર, એક વખત બિયારણ જમા થઈ જાય પછી કોઈ દેશ તેને પાછું માંગી શકે નહીં.
બીજ લેવાના કેટલાક નિયમો છે. જેનું પાલન કરવાનું હોય છે. મોટાભાગના પાકોના બીજ અહીં સાચવવામાં આવ્યા છે. તેમાં 69% અનાજ, 9% કઠોળ અને ફળો અને શાકભાજીના બીજ છે. તેમાં ઘણી દવાઓના બીજ પણ સાચવવામાં આવ્યા છે. તબીબી દૃષ્ટિકોણથી અફીણ જેવી દવાઓના બીજ પણ અહીં સાચવવામાં આવ્યા છે.
આ કયામતની તિજોરી નોર્વેના ટાપુમાં એક પહાડ નીચે લગભગ 400 ફૂટની ઊંડાઈ પર બનાવવામાં આવી છે. તિજોરી સુધી પહોંચવા કોંક્રીટની ટનલમાંથી પસાર થવું પડે છે. જે પછી એક ખૂબ જ મજબૂત ચેમ્બર આવે છે. ચેમ્બરમાં 3 સેફ છે. જેમાં દરેકમાં કરોડોનાં બીજ રાખી શકાય છે. હાલમાં આ તિજોરીઓમાંથી માત્ર એક જ કામમાં લેવાી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
