ભારતનો હુંકાર, આતંકીઓને આસરો આપનારાનો નાશ કરો

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને આતંકવાદ નિરોધક સમિતિના અધ્યક્ષ હરદીપ સિંહ પુરીએ વિશેષ સેવાઓ, સુરક્ષા એજન્સીઓ અને કાયદા પરિવર્તન સંગઠનના પ્રમુખોની 11મી બેઠકમાં કહ્યું કે, આજે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સામે એક સૌથી મોટો ખતરો છે. જે સ્વંયસિદ્ધ સત્ય છે. આતંકવાદને કોઇપણ રીતે સાંખી લેવામાં નહીં આવે.
પુરીએ કહ્યું કે, વૈશ્વિક આતંકવાદથી પ્રભાવકરીતે લડવા માટે સદસ્ય દેશોને રાજકીય ઇચ્છાશક્તિ તથા વ્યાપક આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સહયોગની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, આપણે જોખમની બદલાતી પ્રકૃતિના મુકાબલે અને આતંકવાદીઓને આસરો આપનારાઓ, તેમના નાણાકીય પ્રવાહ તતા તેમને સમર્થન આપનારા નેટવર્કનો નાશ કરવો જોઇએ. તે માટે કાયદાકીય પ્રણાલીને સતત વિસ્તૃત કરવાની જરૂર છે. આપણે કટ્ટરપંથીઓ સાથે લડવા માટે પણ શક્તિશાળી પ્રણાલીની જરૂર છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
