દિલ્લીને કેવો ઈલાજ જોઈએ, 'અમિત શાહ મૉડલ કે કેજરીવાલ મૉડલ'
દિલ્લી સરકારનો દાવો છે કે દિલ્લીમાં કોરોના વાયરસ સામે લડવા માટે બે મૉડલ ચાલી રહ્યા છે.
દિલ્લી સરકારે કહ્યુ છે કે બધા કોરોના વાયરસના દર્દીઓને ક્વોરંટાઈન સેન્ટરમાં જવા માટે ન કહેવુ જોઈએ. તેમણે કહ્યુ છે કે આના માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે આ રીતના આદેશનુ પાલન રોકવા માટે દખલ દેવા અને તેને પાછો લેવાની માંગ કરી છે. વાસ્તવમાં દિલ્લીમાં અત્યાર સુધી અરવિંદ કેજરીવાલના દિશા-નિર્દેશો મુજબ કોરોના સામે જંગ લડવામાં આવ રહી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે દખલ દીધા બાદ ઉપરાજ્યપાલ આ વૈશ્વિક મહામારીથી નિપટવા માટે નિર્ણય લઈ રહ્યા છે.

દિલ્લી સરકારનો દાવો છે કે દિલ્લીમાં કોરોના વાયરસ સામે લડવા માટે બે મૉડલ ચાલી રહ્યા છે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જણાવ્યા અનુસાર 'આજે દિલ્લીમાં કોરોના વાયરસના બે મૉડલ છે - એક અમિત શાહનુ મૉડલ છે, જે કહે છે કે જેમનો પણ ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવે તેને ક્વૉરંટાઈન સેન્ટરમાં જવાનુ રહેશે. બીજુ કેજરીવાલનુ મૉડલ છે જે કહે છે કે એક ટીમ દર્દીના ઘરે જઈને કેસની ગંભીરતાની સમીક્ષા કરશે.'
સિસોદિયાએ કહ્યુ છે કે કાલે મે લેફ્ટનન્ટ ગવર્નરને એક પત્ર લખ્યો હતો જેમણે ગયા સપ્તાહે કોરોના વાયરસના દર્દીઓને હોમ આઈસોલેશન માટે એક આદેશ આપ્યો હતો. હવે દરેક દર્દી જેનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે તેને ક્વૉરંટાઈન સેન્ટર જવુ પડશે. આ શહેરમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ છે. કોરોના વાયરસનો એક દર્દી કાં તો હોસ્પિટલ જવા ઈચ્છે કાં તો ઘરે. આજે દરેક દર્દી ભલે તેમાં બહુ જ હળવા લક્ષણ પણ હોય તેણે ક્વૉરંટાઈન સેન્ટર જવાનુ છે. હવે તે ઈચ્છે છે કે ગૃહમંત્રી અમિતશાહ આમાં દખલ દે. કારણકે તેમના મુજબ તેમણે જ પહેલાના આદેશને ખતમ કરવામાં મદદ કરી હતી જેમાં દરેક દર્દીને 5 દિવસ ક્વૉરંટાઈન રહેવાની વાત કહેવામાં આવ હતી.
ઉપમુખ્યમંત્રીએ હવે કેન્દ્ર સરકારને માંગ કરી છે કે દરેક કોરોના દર્દીને તેમની સ્થિતિની સમીક્ષા માટે સરકારી સેન્ટરમાં જવાની વ્યવસ્થા ખતમ કરવી જોઈએ. તેમણે એ પણ કહ્યુ છે કે 'આ અમિત શાહ મૉડલ અને કેજરીવાલ મૉડલ વચ્ચેની લડાઈ નથી. અમે એવી વ્યવસ્થા લાગુ કરવી જોઈએ જેનાથી લોકોને મુશ્કેલી ન થાય.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
