ઉત્તરાખંડ : નદી કિનારે બાંધકામ પર પ્રતિબંધ લાદવા કાયદો

ઉત્તરાખંડના મુખ્ય સચિવ સુભાષ કુમારનું કહેવું છે કે આ માટે ટૂંક સમયમાં કાયદો બનાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય બહુગુણા પણ આ વાત કહી ચૂક્યા છે. તેમણે અમ પણ જણાવ્યું છે કે હવે જો આ પ્રકારનું બાંધકામ જોવા મળ્યું તો તેના માટે સરકારી અધિકારીને જ દોષિત ગણવામાં આવશે.
હોનારતને પગલે સરકારને નદી કિનારે બાંધકામ પર પ્રતિબંધ મુકવા માટે કાયદો બનાવવાનો નિર્ણય તો લઇ લીધો છે પણ એ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે વર્તમાનમાં જે બાંધકામો છે તેની સામે પગલાં લેવા કે નહીં અને લેવા તો કેવા પ્રકારના પગલાં લેવા. આ બાંધકામો તોડવામાં આવશે કે કાયદો હવે પછી નિર્માણ પામનારા બાંધકામ પૂરતો જ હશે.
આ ઉપરાંત માનવ અધિકાર પંચે પણ ઉત્તરાખંડ સરકારને સૂચના આપી છે કે રાજ્યમાં જે પણ યાત્રીઓ આવે તેમની નોંધણી ફરજિયાત બનાવવી. કારણ કે તેમની સંખ્યાનો ખ્યાલ આવી શકતો નથી.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
