ભારતીય સેનાના બે જવાનો પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા
પંજાબમાંથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને સંવેદનશીલ માહિતી પૂરી પાડવા અને તેની જાસૂસી કરવા બદલ ભારતીય સેનાના બે જવાનોની ધરપકડ કરાઈ છે.
પંજાબમાંથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને સંવેદનશીલ માહિતી પૂરી પાડવા બદલ ભારતીય સેનાના બે જવાનોની ધરપકડ કરાઈ છે. આ બન્ને જવાનોએ છેલ્લા ચાર મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત 900 જેટલા મહત્વના ડોક્યુમેન્ટ આઈએસઆઈને મોકલ્યા હોવાનો ખુલાશો થયો છે.

ધરપકડ કરાયેલા બે સૈનિકોમાં કોન્સ્ટેબલ હરપ્રીત સિંહ અમૃતસરનો રહેવાસી છે અને જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ફરજ પર હતો. જ્યારે ગુરભેજ સિંહ પંજાબના તરનતારનનો છે અને 18 શીખ લાઇટ ઇન્ફન્ટ્રી સાથે જોડાયેલો છે.
પંજાબના ડીજીપીના જણાવ્યા અનુસાર, આ સૈનિકો પર દુશ્મન દેશને દેશની મહત્વપૂર્ણ અને ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. જેના કારણે આ બંને સૈનિકોની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી ભારતીય સૈન્યની કામગીરી અને તૈનાતી સંબંધિત ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે. બંને આરોપીઓ પર વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ અનુસાર ફરીયાદ દાખલ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં ધરપકડ કરાયેલા બંને જવાનોને ડોક્યુમેન્ટના બદલામાં આર્થિક પ્રલોભન આપવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
