દિલ્હીવાસીઓ નથી ઇચ્છતા કે ભાજપ-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે આપ: સર્વે
નવી દિલ્હી, 11 ડિસેમ્બર: વિધાનસભા ચૂંટણીમાં આવેલા જનાદેશથી ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઇ છે, પરંતુ રાજધાનીના મોટાભાગના લોકો નથી ઇચ્છતા કે આમ આદમી પાર્ટી ભાજપ અથવા કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે.
એક ટીવી ચેનલ તરફથી મંગળવારે કરવામાં આવેલા એક સર્વે અનુસાર, દિલ્હીના 66 ટકા લોકો ઇચ્છે છે કે આમ આદમી પાર્ટી જ સરકાર બનાવે. પરંતુ ભાજપ અને આપના ગઠબંધનવાળી સરકારના પ્રસ્તાવને 60 ટકા લોકોએ નકારી દીધો છે. જ્યારે 83 ટકા લોકોનું મત છે કે 'આપ'ને કોંગ્રેસ અને અન્ય દળોની સાથે મળીને સરકાર બનાવવી જોઇએ નહીં.
સર્વે અનુસાર, 29 ટકા લોકોનું માનવું છે કે 31 બેઠકોની સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરેલી ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવી જોઇએ. ભાજપ અને આપના ગઠબંધનવાળી સરકારના પ્રસ્તાવને 60 ટકા લોકોએ નકારી દીધી છે, જ્યારે 83 ટકા લોકોનો મત છે કે આપને કોંગ્રેસની સાથે મળીને સરકાર બનાવવી જોઇએ નહીં. જોકે 64 ટકા દિલ્હીવાસી રાષ્ટ્રીય રાજધાનીમાં ફરીથી ચૂંટણી કરાવવાના પક્ષમાં છે, કારણ કે કોઇપણ રાજનૈતિક દળને પૂર્ણ બહુમતી મળી નથી.
ચેનલે દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 25 પર આ સર્વેક્ષણ કર્યું હતું. તેમાંથી કુલ 600 લોકો સામેલ થયા હતા. ચેનલે દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 25 પર સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી કુલ 600 લોકો સામેલ થયા. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને અકાલી દળ ગઠબંધનને 32, આપને 28 અને કોંગ્રેસને 8 બેઠકો મળી છે. 1 બેઠક અપક્ષના ફાળે ગઇ છે.

દિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ
વિધાનસભા ચૂંટણીમાં આવેલા જનાદેશથી ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઇ છે, પરંતુ રાજધાનીના મોટાભાગના લોકો નથી ઇચ્છતા કે આમ આદમી પાર્ટી ભાજપ અથવા કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવે.

દિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ
એક ટીવી ચેનલ તરફથી મંગળવારે કરવામાં આવેલા એક સર્વે અનુસાર, દિલ્હીના 66 ટકા લોકો ઇચ્છે છે કે આમ આદમી પાર્ટી જ સરકાર બનાવે.

દિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ
પરંતુ ભાજપ અને આપના ગઠબંધનવાળી સરકારના પ્રસ્તાવને 60 ટકા લોકોએ નકારી દીધો છે.

દિલ્હી લટકી પડી, શું કહે છે દિલ્હીવાસીઓ
જ્યારે 83 ટકા લોકોનું મત છે કે 'આપ'ને કોંગ્રેસ અને અન્ય દળોની સાથે મળીને સરકાર બનાવવી જોઇએ નહીં.

દિલ્હીમાં કઇ પાર્ટીએ બનાવવી જોઇએ સરકાર?
આમ આદમી પાર્ટી: 66 ટકા
ભાજપ: 29 ટકા
કહી ના શકાય: 5 ટકા

ભાજપ અને આપે મળીને સરકાર બનાવવી જોઇએ?
હા- 40 ટકા
ના- 60 ટકા

શું કોંગ્રેસ અને અન્યોની સાથે મળીને આપએ સરકાર બનાવી લેવી જોઇએ?
હા- 17 ટકા
ના- 83 ટકા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
