છગન ભુજબળને મંત્રીમંડળમાં સામેલ ન કરાતા સમર્થકોનો એનસીપી ઓફિસ બહાર હંગામો મચાવ્યો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બન્યા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરાયુ છે. આ વિસ્તરણ સાથે જ હંગામો સર્જાયો છે. મંત્રીપદ ન મળતા છગન ભુજબળ નારાજ થયા છે.

સમાચારો અનુસાર, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ન બનાવાતા છગન ભુજબળ નારાજ છે અને તેમના સમર્થકો હંગામો કરી રહ્યાં છે. છગન ભુજબળના સમર્થકોએ નાશિકમાં NCP કાર્યાલયની બહાર ટાયરો સળગાવ્યા હોવાના પણ સમાચાર છે.
જણાવી દઈએ કે, નવી મહાયુતિ સરકારમાં 39 મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ભાજપના ક્વોટામાંથી 19 મંત્રીઓ, શિવસેના શિંદે જૂથના ક્વોટામાંથી 11 મંત્રી જ્યારે NCP અજિત પવારના ક્વોટામાંથી 9 મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ 9 મંત્રીઓમાં એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે તેમના સમર્થકો નારાજ છે. જણાવી દઈએ કે, છગન ભુજબળ એ નેતાઓમાં સામેલ છે જે શરદ પવાર સાથે દગો કરીને અજીત પવારની એનસીપી સાથે મળીને શિંદે સરકાર બનાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
