સુનંદા પુષ્કર મૃત્યુ કેસ : દિલ્હી કોર્ટે કોંગ્રેસ નેતા શશી થરૂર નિર્દોષ જાહેર કર્યા
દિલ્હીની એક કોર્ટે 18 ઓગસ્ટ બુધવારના રોજ કોંગ્રેસ નેતા શશી થરૂરને વર્ષ 2014માં તેમની પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં ડિસ્ચાર્જ કર્યા હતા.
દિલ્હીની એક કોર્ટે 18 ઓગસ્ટ બુધવારના રોજ કોંગ્રેસ નેતા શશી થરૂરને વર્ષ 2014માં તેમની પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના કેસમાં ડિસ્ચાર્જ કર્યા હતા.
શશી થરૂર પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 306 (આત્મહત્યા માટે પ્રોત્સાહન) અને 498 A (પતિ દ્વારા પત્ની પ્રત્યે ક્રૂરતા) હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી ન હતી.

બાર એન્ડ બેચ અનુસાર થરૂરે જણાવ્યું હતું કે, સાડા સાત વર્ષ હું સતત તણાવ અનુભવકો આવ્યો છું. ઉલ્લેખનીય છે કે, 27 જુલાઈના રોજ કોર્ટે થરૂરને આ કેસમાં ટ્રાયલ પર રાખવો કે, નહીં તે અંગેનો આદેશ ત્રણ અઠવાડિયા માટે મુલતવી રાખ્યો હતો.
શું છે સુનંદા પુષ્કર મૃત્યુ કેસ?
સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી, 2014ની રાત્રે શહેરની એક લક્ઝરી હોટલમાં સ્યુટમાં મૃત હાલતમાં મળી આવી હતી. શશી થરૂર અને પુષ્કર હોટલમાં રોકાયા હતા, કારણ કે, તે સમયે તેમના બંગલાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું હતું.
દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી પ્રારંભિક FIR અનામી વ્યક્તિઓ સામે હતી. પોલીસે સુનંદાના મૃત્યુના ચાર વર્ષ બાદ 14 મે, 2018ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવીને થરૂરની કાર્યવાહીમાં શામેલ કરવા માટેની અરજી દાખલ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
