રમખાણો કરતા અને ભડકાવનારાઓ પર સખત કાર્યવાહી કરે રાજ્ય: મનમોહન સિંહ
નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે સાંપ્રદાયિક હિંસાની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે સરકાર એનો ખ્યાલ રાખશે કે તેના દોષીઓને સજા મળે. દિલ્હીમાં રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકના ઉદઘાટનમાં વડાપ્રધાને જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં થયેલા રમખાણના પગલે આ બેઠકનું આગવું મહત્વ છે. મુઝફ્ફરનગરમાં સાત સપ્ટેમ્બરના રોજ થયેલી સાંપ્રદાયિક હિંસામાં 48 લોકોના મોત થયા હતા.
વડાપ્રધાને જણાવ્યું કે મુઝફ્ફરનગર હિંસામાં જાનમાલનું ખૂબ જ નુકસાન થયું છે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન અમે કાશ્મીર અને અસમમાં પણ સાંપ્રદાયિક હિંસા જોઇ છે. તેમણે જણાવ્યું કે સરકારને હિંસાને પડકારવા માટે દરેક સંભવ પગલા ઉઠાવવાની જરૂરીયાત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાજરી આપી ન્હોતી. બીજેપી શાસિત રાજ્યોનો કોઇપણ મુખ્યમંત્રી આ બેઠકમાં ભાગ નથી લેવાના.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
