ડીએમકેએ આપી કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટી જવાની ધમકી

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચની સામે આજ મહીનાની 21 તારીખે લિટ્ટેની સામે કાર્યવાહી દરમિયાન થયેલા નરસંહાર અને યુદ્ધઅપરાધને લઇને અમેરિકા એક પ્રસ્તાવ રજૂ કરશે, ડીએમકે આ પ્રસ્તાવમાં સંશોધન કરી શ્રીલંકા સમર્થિત નરસંહારની નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસ અને યુદ્ધ અપરાધિયોની ઓળખ છતી કરવાની માંગ કરી રહી છે. લોકસભામાં 18 સાંસદો ડીએમકેના હાલમાં 1 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી છે.
ડીએમકે ચીફ એમ. કરૂણાનિધિના એક લેખિત નિવેદનમાં જણાવ્યું કે ભારતને યુએનના હ્યૂમન રાઇટ કમિશન દ્વારા કેટલીક એવી વ્યવસ્થા કરવાની દીશામાં કામ કરવું જોઇએ જેનાથી શ્રીલંકામાં તમિલોના નરસંહારની પણ તપાસ થઇ શકે અને દોષિયોની પણ ઓળખ છતિ થઇ શકે.
એમ કરૂણાનિધિએ પોતાના નિવેદમાં જણાવ્યું કે અમેરિકાના પ્રસ્તાવને લઇને ઘણા પ્રકારની વાતો સામે આવી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર આ મામલામાં રૂચિ લે અને સંશોધન પ્રસ્તાવ લાવે. એવું એટલા માટે કારણ કે નરસંહાર કરનાર લોકો અને યુદ્ધ અપરાધિયોની નિષ્પક્ષ તપાસ કરાવી શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
