સોનિયા ગાંધી 9 ડિસેમ્બરે ખેડૂતોના સમર્થનમાં પોતાનો જન્મદિવસ નહિ મનાવે

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે 9 ડિસેમ્બરે પોતાનો આવનારો જન્મદિવસ નહિ મનાવે.

નવી દિલ્લીઃ Sonia Gandhi will not celebrate birthday on 9 December: કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે 9 ડિસેમ્બરે પોતાનો આવનારો જન્મદિવસ નહિ મનાવે. સોનિયા ગાંધી તરફથી અધિકૃત માહિતી આપીને જણાવાયુ છે કે ખેડૂત આંદોલનના સમર્થન અને દેશમાં ફેલાયેલ કોરોના મહામારીના કારણે તે 9 ડિસેમ્બરે પોતાનો આવનાર જન્મદિવસ નહિ મનાવે.

sonia gandhi

કોંગ્રેસ પાર્ટીએ મોટા નેતૃત્વને આ વાતની સૂચના આપી છે કે 9 ડિસેમ્બરે પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધીનો જન્મદિવસ નહિ મનાવવામાં આવે. માટે કાર્યકર્તાઓને કહેવામાં આવ્યુ છે કે તે આ દિવસે કોઈ પ્રકારનો કાર્યક્રમ ન કરો. સોમવારે(7 ડિસેમ્બર) કેન્દ્રીય નેતૃત્વએ બધા રાજ્ય એકમોને પત્ર લખીને આ સૂચના આપી છે.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે સોનિયા ગાંધીએ પોતાનો જન્મદિવસ નહિ મનાવવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધીએ અનુરોધ કર્યો છે કે આ વર્ષે તેમના જન્મદિવસ પર કોઈ પણ ઉજવણીની ગતિવિધિઓ કરવામાં દેવી જોઈએ નહિ. રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષો, સીએલપી નેતાઓ, AICC મહાસચિવો, રાજ્યોના પ્રભારી, જિલ્લા અધ્યક્ષના પ્રમુખોને પત્ર મોકલીને દરેક પ્રકારના કાર્યક્રમથી બચવા માટે કહેવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X