ઋષિકેશમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રસ્થાપિત કરાશે મહાદેવ!
નવી દિલ્હી, 20 જૂન : ઉત્તરાખંડમાં આભ ફાટ્યાના 72 કલાકમાં બધું જ ફનાહ-ફાતિયા કરી નાખનાર વરસાદનું રુદ્ર સ્વરુપ જોવા મળ્યું હતું. ભારે વરસાદના પગલે પૂરના પગલે ટીવી ચેનલો, અખબાર અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર છવાયેલી ઋષિકેશની વિશાળ શિવજીની પ્રતિમા વિશાળ જળપ્રવાહમાં તણાઇ જવા છતાં આ પ્રતિમાને કોઇ નુકસાન થવા પામ્યુ નથી અને હવે વૈજ્ઞાનિક સલાહ લઇને પરમાર્થ નિકેતન આશ્રમમાં નવેસરથી આ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે.
ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની પાસે આવેલ પરમાર્થ નિકેતન આશ્રમની ઓળખ શિવની આ ધવલ અને વિશાળ પ્રતિમાથી છે જેની સામે રોજ સાંજે ગંગા આરતી થાય છે. ગયા વર્ષે ઉત્તરકાશીમાં આવેલા પૂરના કારણે પણ અહીં શિવની મૂર્તિની જળસમાધી થઇ ગઇ હતી.

તેમણે જણાવ્યું કે મૂર્તિને કોઇ નુકસાન થયું નથી અને હવે તેને વિશ્લેષકોની સલાહ લઇને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રસ્થાપિત કરવામાં આવશે જેથી આવું ફરીથી ના થાય. તેમણે કહ્યું કે આશ્રમ રાહત કાર્યોમાં ઉત્તરાખંડ સરકારની મદદની રૂપરેખા બનાવી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
