અયોધ્યા ચુકાદા પર બોલ્યા કુમાર વિશ્વાસ: મારા રામ, કંઈ નથી બોલી શકતો...
જાણીતા કવિ કુમાર વિશ્વાસે પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર ઘણી ચોપાઈ લખીને લોકોને શાંતિ જાળવી રાખવાન અપીલ કરી છે.
આજે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર નિર્માણ પર ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. 5 જજોની બંધારણીય પીઠે સવારે 10.30 વાગે સર્વસંમતિથી પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યુ કે વિવાદિત 2.77 એકર જમીન રામલલા વિરાજમાનને આપી દેવામાં આવે, મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવવામાં આવે અને આની યોજના તૈયાર કરવામાં આવે. ચીફ જસ્ટીસે મસ્જિગ બનાવવા માટે મુસ્લિમ પક્ષને 5 એકર વૈકલ્પિક જમીન આપવાની વાત કહી છે.

આ ઐતિહાસિક ચુકાદા બાદ ચારે તરફથી પ્રતિક્રિયાઓનો દોર પણ ચાલુ થઈ ગયો છે, આ ક્રમમાં જાણીતા કવિ કુમાર વિશ્વાસે પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર ઘણી ચોપાઈ લખીને લોકોને શાંતિ જાળવી રાખવાન અપીલ કરી છે. કુમાર વિશ્વાસે આ બાબતે ઘણા ટ્વિટ કર્યા છે. તેમણે લખ્યુ છે કે મારા રામ 😢😢 કંઈ બોલી નથી શકતો ❤️, તેમનુ આ ટ્વિટ હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનુ કેન્દ્ર બની ગયુ છે.
દેશમાં હાઈ એલર્ટ, શાળા કોલેજો બંધ
તમને જણાવી દઈએ કે શુક્રવારે ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા (સીજેઆઈ) તરફથી આ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદથી દેશમાં હલચલ વધી ગઈ હતી. બધા રાજ્યોમાં પોલિસ એલર્ટ પર છે અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં શાળા કોલેજ સોમવાર સુધી માટે બંધ કરવામાં આવી છે. વળી, મધ્ય પ્રદેશ તેમજ દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં શનિવારે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
मेरे राम 😢😢 कुछ नहीं बोल पा रहा ❤️🙏
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) 9 November 2019
#AYODHYAVERDICT
साथ जीने की विरासत ही सँभाली जाए ,
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) 9 November 2019
और मुहब्बत की रिवायत भी बचा ली जाए,
फ़ैसला जो भी हो बस इतना सावधान रहें ,
मज़हबी आग पर नफ़रत न उबाली जाए..!❤️#AyodhyaHearing 🇮🇳
#AYODHYAVERDICT pic.twitter.com/thzT9SRgNK
साथ जीने की विरासत ही सँभाली जाए ,
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) 9 November 2019
और मुहब्बत की रिवायत भी बचा ली जाए,
फ़ैसला जो भी हो बस इतना सावधान रहें ,
मज़हबी आग पर नफ़रत न उबाली जाए..!❤️#AyodhyaHearing 🇮🇳
#AYODHYAVERDICT pic.twitter.com/thzT9SRgNK
प्रबिसि नगर कीजे सब काजा।
— Dr Kumar Vishvas (@DrKumarVishwas) 9 November 2019
हृदय राखि कौसलपुर राजा।❤️🙏🇮🇳 https://t.co/Z4NvbTGlIa
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
