SCનું ફરમાન: સરકાર બંગલા ખાલી કરો નહીતર નહી મળે પેન્શન

ન્યાયમૂર્તિ પી સતશિવમની અધ્યક્ષાવાળી બેન્ચે કહ્યું હતું કે સરકારના બંગલામાં રહેનાર વ્યક્તિને નિવૃતિના ત્રણ મહિના પહેલાં તેને ખાલી કરવા માટે માહિતગાર કરવા પડશે. જો સમયમર્યાદામાં તે બંગલા ખાલી કરી શકતા નથી તો તેમને ફક્ત 30 દિવસનો વધુ સમયગાળો આપવામાં આવશે સાથે જ તેમને એક મહિનાનું ભાડુ રેવેન્યુના હિસાબે તથા દંડ પણ વસૂલવામાં આવશે.
સુપ્રિમ કોર્ટે તેના માટે સજાની જોગવાઇ પણ રાખી છે. જે મુજબ જો કોઇ સાંસદ સરકારી બંગલો ખાલી કરતો નથી તો ઑથોરિટી સ્પીકરને માહિતગાર કરશે અને સંસદીય સમિતિ આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરશે.
તો બીજી તરફ કોર્ટે જજોના બંગલા ખાલી કરાવવા માટે નિવૃતિ બાદ એક મહિનાનો સમયગાળો આપ્યો છે અને ખાલી ન કરવાની સ્થિતીમાં એક મહિનો વધારવાની જોગવાઇ પણ કરી છે. તો બીજી તરફ જો સાંસદ સરકારી બંગલા ખાલી નથી કરતાં તો તેમની ફરિયાદ સીધી લોકસભા અધ્યક્ષને કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
