સરબજીત હત્યા કેસ: ભારત આવી શકે છે પાકિસ્તાની જજ

એક સદસ્યીય તપાસ પ્રાધિકરણના આ કેસમાં જાણકારી રાખનાર ભારતીય નાગરિકો પાસેથી પ્રાસંગિક દસ્તાવેજો સાથે સાત દિવસની અંદર લેખિત આવેદન આપવાનું કહ્યું છે. તે માટે ભારતીય નાગરિકોની તપાસ પ્રાધિકરણ સમક્ષ પોતાને તેની આધિકારીક વેબસાઇટ પર પંજીકૃત કરવું પડશે. ન્યાયાધીશના અંગત સ્ટાફ અધિકારી રિયાજ અહેમદે આ જાણકારી આપી હતી.
અહેમદે જણાવ્યું હતું કે ન્યાયાધીશ જો જરૂરિયાત અનુભવે છે તો તે તપાસના મુદ્દે ભારતની યાત્રા પર જઇ શકે છે. પ્રાધિકરણે પાકિસ્તાનના નાગરિકો પાસેથી પ્રાસંગિક દસ્તાવેજો સાથે લેખિત અરજી આમંત્રિત કરી છે. તે માટે તેમને સાત દિવસમાં પોતાના કોમ્પ્યુટરકૃત રાષ્ટ્રીય ઓળખપત્રની કોપી લગાવવી પડશે.
તપાસ પૂરી કરવા માટે કોઇ સમય સીમા નક્કી કરવામાં આવી નથી. પાંચ-છ કેદીઓએ 26 એપ્રિલના રોજ યોજનાબદ્ધ રીતે સરબજીત સિંહ પર ઘાતક હુમલો કર્યો હતો. લગભગ એક અઠવાડિયા સુધી કોમામાં રહ્યા બાદ સરબજીતનું બે મેના રોજ મોત નિપજ્યું હતું. પોલીસે આ અંગે મોતની સજા કાપી રહેલા બે કેદીઓ અમર આફતાબ તથા મુદસ્સર પર હત્યાનો કેસ દાખલ કર્યો છે. બંને કેદીઓએ પોલીસને જણાવ્યું હતું કે સરબજીતને મારવા માંગતા હતા કારણ કે તે બોમ્બ વિસ્ફોટમાં નિર્દોષ પાકિસ્તાનીઓની હત્યામાં સામેલ હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
