'રૂસ- યૂક્રેન યુદ્ધ પર ધ્યાન, પરંતુ મહારાષ્ટ્ર-કર્ણાટક પર ધ્યાન નથી', સંજય રાઉતે પીએમ પર સાધ્યુ નિશાન
શિવસેના નેતા સંજય રાઉતે સામનામાં પ્રધાનમંત્રી નરેન્દ મોદી પર નિશાન સાધ્યુ હતુ, સંજયુ રાહુતે પોતાના સાપ્તાહીક લેખમાં લખ્યુ હતુ કે, પીએમ પાસે યુક્રેન રશિયાના સંઘર્ષ પર ચર્ચા કરવા માટે સમય છે પરંતુ દેશની આંતરીક બાબતો પર ચર્
શિવસેના મુખપત્ર સામનામાં સંજય રાઉતે નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતુ. સામનાના સાપ્તાહીક લેખ ' રોખઠોક' માં કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી મોદી રશિયા- યુક્રેનના વિવાદ પર ચર્ચા કરવા માટે સમય છે પરંતુ દેશની આંતરીક સમસ્યા માટે સમય નથી .રાઉતે આ વાત મહારાષ્ટ્ર અને કર્ણાટકાના સહરદ વિવાદને લઇને કરી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા સફ્તાહે બંને રાજ્યોના મુખ્યમ્ત્રી એકનાથ શિંદે અને કર્ણાટકના મુખ્યમત્રી, બસવરાજ બોમ્માઇ વચ્ચે બેટક કરીને આતરીક સમજૂતીથી વિવાદનો અંત લાવવા માટે સહમતી સાધી હતી. તેના માટે 6 મત્રીઓની એક કમીટી બનાવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ટ્વીટર પર આ પ્રકારની ખોટી ગેરસમજ ફેલાવનારા સામે પણ કાર્યવાહી કરવા માટે બાહેધરી આપવામાં આવી હતી. સાથએ વિરોધ પક્ષોનેપણ સહકાર આપવા માટે જણાવ્યુ હતુ.
મહારાષ્ટ્રા અને કર્ણાટકા સરહદ વિવાદને લઇને વિપક્ષોના સત્તા પક્ષો પર હૂમલા ચાલુ જ છે. રાજ્યસભા સાંસદ સજય રાઉતે કર્ણાટકા મહારાષ્ટ્ર સરહદ વિવાદ પર સામાનામાં લેખમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવ્યા છે .તેમણે લેખમાં લખ્યુ છે કે, પીએમ રશિયા અને યુક્રેનની યુદ્ધમાં મધ્યસ્થિતિ કરવા તૈયાર છે. પરંતુ આંતરીક મુદ્દા હલ કરવા પર તૈમનું ધ્યાન નથી જે એક સારા નેતાની નિશાની નથી.
પીટીઆઇ સમાચાર એજેન્સી સાથે વાત કરતા સંજય રાઉતે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર-કર્ણટક સરહદ વિવાદ કોઇ રા્જ્યો રાજ્યો વચ્ચે કે સરકારોનો વિવાદ નથી પરંતુ આ માનવતા વચ્ચેનો સંઘર્ષ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, બેલગાવની આજુ બાજુમાં મરાઠી બાષી લોકો મોટી સંખ્યામાં રહે છે જેમને સરહદ વહેચણી દરમિયાન તેમની ઇચ્છા વિરુદ્ધ કર્ણટકામાં સામેલ કરી દેવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
