પક્ષમાં પરત ફરવાની દરખાસ્ત યેદીયુરપ્પાની હોવી જોઇએ : ભાજપ

પ્રદેશ ભાજપાના અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજ્યા બાદ કર્ણાટક બાબતોના પાર્ટી પ્રભારી થવર ચંદ્ર ગહેલોતે જણાવ્યું છે કે "યેદીયુરપ્પાએ સ્વયં પાર્ટી છોડી છે, તો પાર્ટીમાં પાછા આવવાની દરખાસ્ત પણ તેમણે સ્વયં મોકલવી જોઇએ. જો તેઓ દરખાસ્ત મોકલે છે તો ભાજપની કોર કમિટી તે અંગે ચર્ચા કરશે."
તેમણે જણાવ્યું કે પાર્ટીમાં યેદીયુરપ્પાના પરત ફરવાનો નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ પર છોડી દેવામાં આવ્યો છે. ગેહલોતે જણાવ્યું કે બેઠક દરમિયાન વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ અને યેદીયુરપ્પાના પક્ષમાં પાછા ફરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.
પ્રદેશ ભાજપના અધ્યક્ષે આ મુદ્દાને ઉઠાવતા જણાવ્યું હતું કે પાર્ટીના એક વર્ગના નેતાઓએ તેમનો સંપર્ક કરીને તેમને પાર્ટીમાં પાછા બોલાવવાની માંગ કરી છે. યેદીયુરપ્પા ભાજપમાં પાઠા ફરે છે તો લોકસભા ચૂંટણી 2014માં શું પરિણામ આવશે તેના જવાબમાં તેમણે જણાવ્યું કે સૌ કોઇ જાણે છે કે અમે સાથે હોઇએ છીએ તો સારા પરિણામો આવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
