Punjab News : CM ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, કોન્ટ્રાક્ટ બેઝ 8700 શિક્ષકોને કાયમી કર્યા
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબ સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર નિયુક્ત 8700 શિક્ષકોને કાયમી કરવામાં આવ્યા છે. આ શિક્ષકોના પગાર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. નાણા વિભાગ દ્વારા આ પગાર નક્કી કરીને શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યો છે.

જેમાં શિક્ષણ પ્રદાતાઓનો પગાર 9,500 રૂપિયાથી વધારીને 20,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો છે. ETT અને NTT શિક્ષકોને દર મહિને રૂપિયા 22,000 મળશે, જે અગાઉ રૂપિયા 10,250 હતા. આવી રીતે IE સ્વયંસેવકોનો પગાર 5,500 રૂપિયાથી વધારીને 15,000 રૂપિયા કરવામાં આવ્યો છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
