ઈમરાનના શપથગ્રહણમાં પાક જવા માટે સિદ્ધુને અનુમતિ આપશે સરકાર?
કોંગ્રેસ નેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના અધ્યક્ષ ઈમરાન ખાનના પ્રધાનમંત્રી પદના શપથગ્રહણમાં શામેલ થશે.
કોંગ્રેસ નેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના અધ્યક્ષ ઈમરાન ખાનના પ્રધાનમંત્રી પદના શપથગ્રહણમાં શામેલ થશે. પાકિસ્તાન હાઈ કમિશન પહોંચ્યા અને વિઝા માટે ફોર્મ ભરી દીધુ. તેમણે કહ્યુ કે મે 18 ઓગસ્ટના રોજ ઈમરાન ખાનના શપથગ્રહણમાં જવા માટે એપ્લીકેશન ફોર્મ ભર્યુ છે. હવે બધુ ભારત સરકારની અનુમતિ પર નિર્ભર કરે છે.

સોમવારે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ દિલ્હીમાં સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન પહોંચ્યા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે કેટલીક ઔપચારિકતાઓ છે જેના માટે હું અહી છુ, મે પાકિસ્તાન જવા માટે સરકારી અનુમતિ માટે એપ્લીકેશન ફોર્મ ભર્યુ છે. હવે બધુ ભારત સરકારન અનુમતિ પર નિર્ભર કરે છે. તમને જણાવી દઈએ કે નવજજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાનના ભાવિ પ્રધાનમંત્રી ઈમરાન ખાનના શપથગ્રહણ સમારંભ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સિદ્ધુએ આમંત્રણ સ્વીકાર્યુ હતુ.
નવજોત સિદ્ધુએ ઈમરાનનું આમંત્રણ સ્વીકાર્યુ
પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ જણાવ્યુ કે ઈમરાન ખાને પોતા મને ફોન કરીને શપથગ્રહણમાં શામેલ થવાનું આમંત્રણ આપ્યુ છે. મે તેમનું આમંત્રણ સ્વીકારી લીધુ છે. સિદ્ધુએ જણાવ્યુ કે આ વાતની જાણકારી મે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયને પણ આપી દીધી છે.
There are some formalities for which I am here, I have applied for govt permission. Everything depends on India govt's permission now: Navjot Singh Sidhu after leaving from Pakistan High Commission.He has been invited for Pakistan PM designate Imran Khan's oath taking ceremony. pic.twitter.com/9GOJkrG3dZ
— ANI (@ANI) 13 August 2018
18 ઓગસ્ટે ઈમરાન ખાનનો શપથગ્રહણ
આ પહેલા સિદ્ધુએ આશા રાખી હતી કે ઈમરાન ખાનના પ્રધાનમંત્રી બન્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવનારા દિવસોમાં સંબંધો સુધરશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પક્ષના નેતા ઈમરાન ખાન 18 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદના શપથ લેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
