હવામાં અધવચ્ચે ખરાબ થયું GoAirનું એન્જિન અને પછી...
નિયો એન્જિનમાં ખરાબી હોવા છતાં ગો એર વાપરે છે આ એન્જિન, અગાઉ પણ બની ગઈ છે આવી ઘટનાઓ.
બેંગ્લોર ઈન્ટરનેશનલ એરપોર્ટથી પુણે જવા માટે ઉડાણ ભરનાર GoAir વિમાનના એન્જિનમાં અચાનક ખરાબી આવી ગઈ હતી, જે બાદ વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. જણાવી દઈએ કે ઘટના સમયે પ્લેનમાં 283 યાત્રીઓ સવાર હતા. ફ્લાઈટના નિયો એન્જિનમાં ખરાબી આવી હતી, અગાઉ પણ નિયો એન્જિન ખરાબ થયાના અહેવાલ મળ્યા હતા.

બેંગ્લોરથી ઉડાણ ભરી
પ્રાપ્ત માહિતી મુજબ વિમાને શનિવારે બેંગ્લોરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પુણે જવા માટે ઉડાણ ભરી હતી, પરંતુ થોડા સમય બાદ જ હવામાં એન્જિન કામ કરતું બંધ થઈ ગયું હતું. જે બાદ વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.
|
તપાસના આદેશ આપવામાં આવ્યા
જો કે વિમાનમાં સવાર તમામ ક્રૂ મેમ્બર અને યાત્રીઓ સુરક્ષિત છે, કોઈને પણ નુકસાન નથી પહોંચ્યું. અધિકારીઓ મુજબ જહાજના લેન્ડિંગ બાદ તેમાં સવાર તમામ યાત્રીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હવે સમગ્ર મામલાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જ્યારે એરલાઈન કંપની ગો એરે યાત્રીઓને થયેલી સુવિધા બદલ માફી માંગી છે.

નિયો સિરીઝના એન્જિનમાં પહેલેથી છે ખામી
જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને એરબસના એ-320 પ્લેનને એ વિમાનોના ઉડાણ પર રો લગાવી દીધી હતી જેમાં નિયો સિરીઝના એન્જિન લાગેલાં હોય. આ એન્જિન વાળા વિમાનોમાં ટેકઑફની ઠીક પહેલા અથવા હવામાં ઉડાણ દરમિયાન આપોઆપ બંધ થઈ જવાની ફરિયાદો મળી હતી છતાં કંપની GoAir આ એન્જિનનો ઉપયોગ કરી રહી હતી. આ પણ વાંચો-એર હૉટેસ્ટ મૃત્યુ કેસ: હનીમૂન પર અનિશયા સાથે મયંકે મારપીટ કરી
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
