માત્ર 2 બાળકોની નીતિની માંગ પર PIL

નિષ્ણાતોનું માનવું છે કે કૂદકે અને ભૂસકે વધી રહેલી વસતી પર નિયંત્રણ ત્યારે જ લાવી શકાશે જ્યારે દરેક પરિવાર માત્ર બે બાળકોની નીતિ અપનાવશે. આ નીતિને કાયદેસર અમલી બનાવવા માટે અલ્હાબાદ હાઇકોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઇએલ અંગેની સુનવણી સોમવારે ચીફ જસ્ટિસ શિવ કિર્તીસિંહ અને જસ્ટિસ ડી કે અરોરાની બેંચમાં કરવામાં આવશે.
આ પીઆઇએલ સમાજસેવિકા નૂતન ઠાકુરે અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચમાં કરી છે. પીઆઇએલમાં માંગણી કરવામાં આવી છે કે દેશની રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ અંતર્ગત પરિવારમાં માત્ર બે બાળકોની નીતિને અમલી બનાવવી જોઇએ. તેનો અમલ કરવાની સાથે તેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે અને નિયમ તોડનારાઓ માટે ચોક્કસ દંડ નક્કી કરવામાં આવે.
પીઆઇએલ 446/2013માં કહેવામાં આવ્યું છે કે ભારતમાં જનસંખ્યા વિસ્ફોટ એક વાસ્તવિક સમસ્યા છે. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ અસ્પષ્ટ છે અને તે જનસંખ્યા નિયંત્રણ કરવાના પોતાના નિર્ણયમાં સફળ રહી નથી. આથી હવે મહત્તમ બે બાળકોની નીતિ અપનાવવા સિવાય અન્ય માર્ગ રહ્યો નથી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
