2005 પહેલાની 500ની ચલણી નોટો હવે બેંક પણ નહી લે!
નવી દિલ્હી, 27 ઓક્ટોબર: જો આપની પાસે 2005 પહેલાની 500 રૂપિયાની ચલણી નોટ હોય તો હવે તે માત્ર એક કાગળના ટૂકડા બરાબર રહી જશે, જો આપે યોગ્ય પગલા નહીં ભર્યા તો! હા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1 જાન્યુઆરી 2015 બાદ આ નોટોને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકારે કાળા નાણા પર પકડ બનાવવાનો નિર્ણય લીધો હતો. સરકારે 2005 પહેલા છપાયેલા 500ની ચલણી નોટોને પરત લેવા માટે લોકોને 31 માર્ચ 2014 સુધીનો સમય આપ્યો છે.

જોકે સરકારના આ નિર્ણયથી નકલી નોટોના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે અને સાથે સાથે જે લોકોની પાસે 500ની નકલી નોટ છે તે પોતે બેકાર થઇ જશે. આવા લોકોની પાસે નકલી નોટોથી બચવા માટે પ્લાસ્ટિક મની જેવા કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવા વિકલ્પ પહેલાથી જ ઉપલબ્ધ છે, જેના દ્વારા આપ નકલી નોટોના પ્રયોગ પર સરળતાથી પ્રતિબંધ લગાવી શકો છો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
