યુપીએ કરતા એનડીએ સરકાર સારી હતી: રામગોપાલ યાદવ

રામગોપાલ યાદવે જણાવ્યું કે સ્પષ્ટ છે કે એનડીએની સરકાર યુપીએની સરકાર કરતા સારી હતી. આ સરકારમાં તો રોજ નવો ઘોટાળો સામે આવી રહ્યો છે. આ પહેલા મુલાયમસિંહ યાદવે એક સભામાં જણાવ્યું કે લાલકૃષ્ણ આડવાણી દેશના સૌથી મોટા નેતા છે અને તેઓ ક્યારેય ખોટું નથી બોલતા. આડવાણીએ બીજેપીને પણ સત્યતાવાળી પાર્ટી ગણાવી હતી.
રવિવારે સાંગલીની એક સભામાં મુલાયમસિંહ યાદવે પણ જણાવ્યું કે 2014ની ચૂંટણી અથવા તેના બાદની ચૂંટણીમાં કોઇ એક પાર્ટીની સરકાર નહીં બને. આવનાર સમય ગઠબંધન સરકારોનો છે. એસપી સુપ્રીમોએ સમાન વિચારધારાવાળા દળો સાથે એક મંચ પર આવવાની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું કે દેશમાં ગઠબંધનની રાજનીતિ જારી રહેશે. મુલાયમે એ પણ જણાવ્યું કે યુપીમાં પણ એક પાર્ટીની મજબૂત સરકાર બનાવી શકવું સરળ નહી રહે. તેમણે જણાવ્યું કે રાજ્યોમાં ભલે એક સરકાર બની જાય પરંતુ દિલ્હીમાં એવું થવું મુશ્કેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
