NGTએ એલજી પૉલિમર્સને જારી કરી નોટિસ, 50 કરોડ રૂપિયા જમા કરાવવાના નિર્દેશ
શુક્રવારે એનજીટીએ એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીને નોટિસ જારી કરી છે.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 30 કિમી દૂર વેંકટપુરમ ગામમાં ગુરુવારે એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીના કેમિકલ પ્લાન્ટમાં થયેલ ગેસ લીકેજથી એક ડઝનથી વધુ લોકોના મોત થઈ ગયા છે. સેંકડો લોકો હોસ્પિટલમાં ભરતી છે. આ દરમિયાન શુક્રવારે એનજીટીએ એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીને નોટિસ જારી કરી છે. આ સાથે જ એનજીટીએ પૂર્વ ન્યાયાધીનની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.

એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી એનજીટી શુક્રવારે આ મામલે સ્વતઃ જાણવાજોગ લઈને એલજી પૉલિમર્સ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ જારી કરી છે. આ સાથે જ વાયઝેક ગેસ લીક મામલે તપાસ માટે આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.
આ સાથે જ એનજીટીએ વિશાખાપટ્ટનમમાં ગેસ લીકના કારણે થયેલ નુકશાનની અવેજીમાં એલજી પૉલિમરને 50 કરોડ રૂપયિયાની પ્રારંભિક રકમ વિશાખાપટ્ટનમના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે જમા કરવાના નિર્દેશ આપ્યા છે. આ તરફ ગેસની અસરને ઘટાડવા માટે ગુજરાતથી કેમિકલ પેરા ટર્શરી બ્યુટાઈલ કેટકૉલ(પીટીબીસી) મંગાવાયુ છે. મોડી રાતે એર ઈન્ડિયાનુ એક કાર્ગો પ્લેન આને લઈને વિશાખાપટ્ટનમ પહોંચ્યુ.
પીટીબીસી ગુજરાતના વાપી અને વલસાડ જિલ્લામાં બને છે. જ્યારે તેનો હવામાં છંટકાવ કરવામાં આવે છે ત્યારે તે કોઈ પણ પ્રકારની ગેસની અસરને ઘટાડી દે છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં ગુરુવારે સવારે થયેલી ગેસ લીકમાં 11 લોકોના મોત થઈ ગયા. આ દૂર્ઘટનાનુ કારણ જાણવાા માટે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત મૃતકોના પરિવારવાળાને એક કરોડ રૂપિયાનુ વળતર આપવાની ઘોષણા કરી છે.
National Green Tribunal (NGT) directs LG Polymers, India to forthwith deposit an initial amount of Rs. 50 crore taking note of damages caused due to #VizagGasLeakage incident. https://t.co/LoHcZSSdc6
— ANI (@ANI) May 8, 2020
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
