'સપ્ટેમ્બર સુધીમાં થઇ શકે છે લોકસભાની ચૂંટણી'

મુલાયમે પાર્ટી કાર્યકર્તાઓને મતદાતાઓની યાદીઓની દેખરેખ કરવાની સાથે જનતા વચ્ચે જઇને તેમની સમસ્યાઓને હલ કરવાનો પ્રયત્ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે જ્યાં પણ સમસ્યા હોય તેને તુરંત અધિકારીઓને સામે લાવો.
તેમણે કહ્યું છે કે તે મુખ્યમંત્રી અખિલેશ યાદવને આ સંબંધમાં વાતચીત કરશે કે અધિકારી આમ જનતાનું કામ કરી રહ્યાં છે કે નહીં. જો અધિકારીઓ આમ જનતાની સમસ્યાઓના સમાધાનમાં રસ ના લઇ રહ્યાં હોય તો પાર્ટી કાર્યકર્તાઓએ આ અંગે મુખ્યમંત્રીને અવગત કરવા જોઇએ. દિલ્હીમાં ગેંગ રેપને એક ગંભીર બાબત જણાવતા તેમણે કહ્યું કે, એખ ષડયંત્ર હેઠળ અન્ય મુદ્દાઓને વધારીને આ મામલાને ડામી દેવામાં આવ્યો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
