''ઇંદિરા ગાંધી જેવા છે વડાપ્રધાન મોદી, રાહુલમાં નથી નેતાના ગુણ''
નવી દિલ્હી, 4 નવેમ્બર: વરિષ્ઠ ટીવી પત્રકાર રાજદીપ સરદેસાઇએ પોતાના એક પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિવંગત વડાપ્રધાન ઇંદિરા ગાંધી સાથે સરખાવ્યા છે. તેમણે પોતાના પુસ્તક "2014 The Election That Changed India"માં લખ્યું છે કે મોદી અને ઇંદિરા ગાંધીમાં લીડરશિપને જોતા એક જેવી સમાનતાઓ છે. પરંતુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીમાં લીડરશીપ જેવી કોઇ ક્વોલિટી નથી. આ પુસ્તકમાં તેમણે લખ્યું છે કે જે રીતે ઇંદિરા ગાંધીની કેબિનેટમાં તેમના સહયોગી વડાપ્રધાનથી ડરતા હતા તેવી જ રીતે વડાપ્રધાનના કેબિનેટના મંત્રીઓ પણ હાલના વડાપ્રધાન મોદીથી ડરે છે.



રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા સરદેસાઇએ લખ્યું છે કે નેહરૂ ગાંધી પરિવારના તેઓ પહેલા એવા શખ્શ છે જેમની પાર્ટીમાં કોઇ પકડ નથી. તેમના નેતૃત્વમાં કોંગ્રેસને આ લોકસભા ચૂંટણીમાં કરારી હારનો સામનો કરવો પડ્યો.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
