મલ્લિકાર્જુન ખડગેએ વિવાદ છેડ્યો, કહ્યું- આઝાદીની લડાઈમાં બીજેપીનું કુતરુ પણ નથી મર્યુ
મલ્લિકાર્જુન ખડગેએ વિવાદીત નિવેદન આપતા કહ્યું કે, શું તમારા ઘરનો કોઈ કૂતરો પણ દેશ માટે મર્યો છે? શું તમારા પક્ષમાંથી કોઈએ બલિદાન આપ્યું છે?
નવી દિલ્હી : સાવરકરને લઈને કોંગ્રેસ અને બીજેપી સામસામે છે ત્યારે હવે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નવો વિવાદ છેડ્યો છે. મલ્લિકાર્જૂન ખડગેએ બીજેપી પર મોટા પ્રહાર કર્યા હતા અને વિવાદીત નિવેદન આપ્યુ છે.

બીજેપી પર પર પ્રહાર કરતા કહ્યું કે, અમે દેશને આઝાદી અપાવી, ઈન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમારા પક્ષના નેતાઓએ જીવ આપ્યો, તમે શું કર્યું? શું તમારા ઘરમાં કોઈ દેશ માટે મર્યુ છે? શું કોઈ બલિદાન આપ્યું છે? નહીં.
મલ્લિકાર્જુન ખડગે આક્રમક જોવા મળ્યા હતા અને તેમણે આગળ કહ્યું કે, અમે દેશને આઝાદી અપાવી. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશની એકતા માટે પ્રાણનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીએ દેશની એકતા માટે પોતાનો જીવ આપ્યો. અમે આ બધું કર્યું છે. તેમણે દેશની એકતા માટે પોતાનો જીવ આપી દીધો. અમારા નેતાઓએ પોતાનો જીવ આપ્યો. ભાજપ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ અધ્યક્ષને પૂછ્યું કે, શું તમારા ઘરનો કોઈ કૂતરો પણ દેશ માટે મર્યો છે? શું તમારા પક્ષમાંથી કોઈએ બલિદાન આપ્યું છે?
#WATCH हमने देश को आज़ादी दिलाई और देश की एकता के लिए इंदिरा और राजीव गांधी ने अपनी जान की क़ुर्बानी दी। हमारे पार्टी के नेताओं ने अपनी जान दी, आपने क्या किया? आपके घर में कोई देश के लिए कुत्ता तक मरा है? क्या(किसी ने) कोई क़ुर्बानी दी है? नहीं:कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे pic.twitter.com/faoHQMGZM0
— ANI_HindiNews (@AHindinews) December 19, 2022
મલ્લિકાર્જુન ખડગેએ આગળ કહ્યું કે, અમે કંઈ પણ બોલીએ તો સવાલ ઉભા કરાય કે અમે દેશદ્રોહી છીએ. જો તે કંઈ પણ કહે તો તે દેશભક્ત છે. ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મિત્રો આ સમયે લોકશાહીની હાલત દયનીય છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજસ્થાનના અલવરમાં આ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન પર ભાજપે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
