કાશ્મીરી નેતાઓને મળશે શરતી જામીન, આ મુદ્દા પર બોલતા જ કરાશે જેલભેગા
સરકારે જમ્મુ કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવા માટે ભાગલા વાદી નેતાઓને રાજનીતિક રૂપે નજરકેદ કર્યા હતા.
ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 થોડા સમય પહેલા જ ખતમ કરી દીધી છે. સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ખતમ કર્યા બાદ શાંતિ જાળવી રાખવા માટે અહીંના સ્થાનિક નેતાઓને રાજનીતિક રૂપે નજરકેદ કર્યા હતા. હવે આ નેતાઓને સરકાર એક બોન્ડ પર સહી કરાવીને મુક્ત કરી રહી છે.

બોન્ડ પર છે આ શરતો
બોન્ડ મુજબ જો આ નેતાઓએ કલમ 370 ઉપર બોલશે તો તેમને જેલભેગા કરવામાં આવશે. જો કે આ દેશના સંવિધાનમાં મળેલા અધિકારોનો દુરૂપયોગ છે. શરતી જામીન પર છુટનારા નેતાઓએ કલમ 370 અને કાશ્મીરમાં હાલની સ્થિતિ પર કોઇપણ ટીપ્પણી કરવાની મનાઇ કરવામાં આવી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
